Mohammad Azharuddinએ Virat Kohliની ટેકનિક અંગે આપ્યું મોટું નિવેદન

Cricket : વિરાટ કોહલી (Virat Kohli)ના પ્રદર્શન પર પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) કહ્યું કે તેની પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફોર્મમાં પરત ફરશે.

Mohammad Azharuddinએ Virat Kohliની ટેકનિક અંગે આપ્યું મોટું નિવેદન
Virat Kohli and Mohammad Azharuddin (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 10:20 AM

IPL 2022માં વિરાટ કોહલી (Virat Kohli)નું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. વિરાટ કોહલીએ નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)માં એક પણ સદી ફટકારી નથી. તમામ ક્રિકેટ પ્રેમીઓ વિરાટ કોહલીની 71મી સદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલીએ ભલે લાંબા સમયથી સદી ફટકારી ન હોય. પરંતુ તેણે થોડા સમય પહેલા અડધી સદી ચોક્કસ ફટકારી છે. કોહલીના પ્રદર્શનને લઈને તેની ઘણી વખત ટીકા પણ થઈ છે. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને (Mohammad Azharuddin) વિરાટ કોહલીનો બચાવ કર્યો છે.

તમામના જીવનમાં આવો તબક્કો આવે જ છેઃ અઝરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલી પાસેથી લોકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ સાથે જ તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ફોર્મમાં પરત ફરશે. ગલ્ફ ન્યૂઝ (Gulf News) સાથેની વાતચીતમાં મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું ‘વિરાટ કોહલી જ્યારે અડધી સદી ફટકારે છે, ત્યારે પણ લાગે છે કે તે નિષ્ફળ ગયો છે. આવો સમય વિશ્વના મહાન ખેલાડીઓના જીવનમાં પણ આવે છે. વિરાટ કોહલી સતત ક્રિકેટ રમી રહ્યો છે. હવે તેને IPL બાદ નાનો બ્રેક મળ્યો છે. આશા છે કે તે હવે ફોર્મમાં પરત ફરશે. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને રોહિત શર્માને દક્ષિણ આફ્રિકા સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

તેની ટેકનીકમાં કઈ જ ખોટું નથીઃ અઝરુદ્દીન

મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે વિરાટ કોહલીની ટેકનિકમાં કંઈ ખોટું નથી. કેટલીકવાર તમારે ફક્ત થોડા નસીબની જરૂર હોય છે. જો તે મોટો સ્કોર અથવા સદી ફટકારવામાં સફળ થાય છે તો તે ચોક્કસપણે તેની આક્રમકતા પાછી લાવશે અને તેને એક અલગ ખેલાડી જેવો દેખાશે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

9 જુને પહેલી ટી20 મેચ

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે 9 જૂનથી 5 મેચની ટી-20 મેચોની સિરીઝ રમાવાની છે. ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) આ સિરીઝમાં રમતા જોવા મળશે નહીં. કેએલ રાહુલ (KL Rahul)ને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ વાઇસ કેપ્ટનશીપની જવાબદારી રિષભ પંત (Rishabh Pant) ને આપવામાં આવી છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">