AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM : ઝિમ્બાબ્વેમાં ભારતનું અત્યાર સુધી પ્રદર્શન કેવું રહ્યું ? જાણીને તમને નવાઈ લાગશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાવાની છે, આ માટે બંન્ને ટીમોની જાહેરાત પણ કરવામાં આવી છે.

IND vs ZIM : ઝિમ્બાબ્વેમાં ભારતનું અત્યાર સુધી પ્રદર્શન કેવું રહ્યું ? જાણીને તમને નવાઈ લાગશે
ઝિમ્બાબ્વેમાં ભારતનું અત્યારસુધી પ્રદર્શન કેવું રહ્યુંImage Credit source: (ICC/BCCI Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 1:51 PM
Share

IND vs ZIM : ભારતીય ટીમે હાલમાં વેસ્ટઈન્ડિઝમાં પોતાનો દમ દેખાડ્યો હતો અને 2 સિરીઝ પોતાને નામે કરી હતી. ભારતે વનડે સિરીઝમાં વેસ્ટઈન્ડઝને પોતાના ઘર આંગણે હરાવ્યું હતુ અને ટી20માં પણ ટીમને ધોઈ નાંખી હતી. હવે ટીમ ઈન્ડિયાને ઝિમ્બાબ્વે (Zimbabwe Cricket Team)નો પ્રવાસ કરવાનો છે. જ્યાં ત્રણ મેચની વનડે સિરીઝ (ODI Series) રમવાની છે. આ સિરીઝમાં ભારતના કેટલાક યુવા સ્ટારને ત્તક આપવામાં આવી છે. કેપ્ટનશીપની જવાબદારી ફિટ થઈ પરત ફરેલા કે.એલ રાહુલ પર હશે. ઝિમ્બાબ્વેમાં ભારતનો આંક્ડો શું કહે છે તે આ સિરીઝ પહેલા જાણવો ખુબ જરુરી છે,

ઝિમ્બાબ્વેની ટીમની ગણતરી હાલમાં વિશ્વ ક્રિકેટની કમજોર ટીમમાં થાય છે પરંતુ આ ટીમે હાલમાં બાંગ્લાદેશને માત આપી હતી. આ ટીમને માત આપી છે. ભારતે આ સિરીઝ માટે કેટલાક દિગ્ગજ ખેલાડીને આરમ આપ્યો છે,

શું કહે છે આંકડા

ભારતે સૌથી પહેલા 1992-92માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ભારતે એક મેચ રમી હતી અને 1-0થી જીત મેળવી હતી. ત્યારબાદ ભારતે 1996-97માં ઝિમ્બાબ્વે ગઈ હતી અને આ વખતે સિરીઝ 1-0થી પોતાને નામ કરી હતી.1998-99માં ભારતે ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ પર ઝિમ્બાબ્વે એક મેચ જીતવામાં સફળ રહી હતી અને બાકીની 2 વનડે મેચ ભારતે પોતાના નામ કરી હતી અને ત્રણ મેચની વનડે સિરીઝ પર 2-1 પર કબ્જો કર્યો હતો. ત્યારબાદ ભારતે 2013માં ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. આ વખતે ભારતીય ટીમ 5 મેચની સિરીઝ રમવાની હતી અને 5-0થી પોતાના નામે કરી હતી. 2015 અને 2016માં ભારતે ફરી ઝિમ્બાબ્વેની જમીન પર જઈ ત્રણ મેચની વનડે સિરીઝ 3-0થી જીતી હતી.

ઓવરઓલ હેડ ટુ હેડ આંકડા

બીજી તરફ, જો આપણે બંને ટીમો વચ્ચેના એકંદર હેડ ટુ હેડ આંકડા વિશે વાત કરીએ, તો બંને ટીમો કુલ 63 વનડે રમી છે. આ મેચોમાં ભારતનો દબદબો છે. ભારતે 51 જીત મેળવી છે. ઝિમ્બાબ્વે 10 વખત મેચ જીતવામાં સફળ રહ્યું છે જ્યારે બે મેચ ટાઈ રહી છે. આવી સ્થિતિમાં એકંદર આંકડામાં પણ ભારતનું પલડું ભારે રહ્યું છે.

Follow Us
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
મોરબીના કૂવામાં પાણીના હિલોળા પાછળનું કારણ જાણો
g clip-path="url(#clip0_868_265)">