IND vs WI: વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન કોરોનાનુ સંકટ, BCCI કોરોનાથી બચવા આ પગલુ ભરી શકે છે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે, જે 6 ફેબ્રુઆરીએ અમદાવાદથી શરૂ થશે.

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન કોરોનાનુ સંકટ, BCCI કોરોનાથી બચવા આ પગલુ ભરી શકે છે
India Vs West Indies 3 વનડે અને 3 T20 મેચની સિરીઝ રમાનારી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 8:20 AM

હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ આગામી મંગળવાર થી કેપટાઉન (Cape Town Test) માં શરુ થશે. જે બાદ બંને દેશો વચ્ચે વન ડે સિરીઝ રમાશે. ભારતીય ટીમ (Team India) વન જે સિરીઝ બાદ સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમ પરત પહોંચવા સાથે જ વેસ્ટ ઇન્ડિઝ ટીમ (West Indies Cricket Team) ભારતનો પ્રવાસ ખેડનારી છે. બંને વચ્ચે વન ડે અને T20 સિરીઝ રમાનારી છે. પરંતુ તેની પર કોરોના (Covid19) નુ સંકટ વર્તાઇ રહ્યુ છે.

ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચેની ODI અને T20 શ્રેણી પર પણ કોરોના વાયરસના ચેપની અસર જોવા મળી રહી છે. આ કારણે ભારતમાં ચેપના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંને ટીમો વચ્ચે રમાતી ODI અને T20 શ્રેણીના સ્થળોની સંખ્યામાં ઘટાડો કરી શકે છે.

કોરોના સંકટ વચ્ચે હાલમાં નિયત કાર્યક્રમ મુજબ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1 ફેબ્રુઆરીએ ભારત આવી પહોંચનાર છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે. શેડ્યૂલ મુજબ આ તમામ મેચો અલગ-અલગ શહેરોમાં રમાનારી છે. પરંતુ બોર્ડ કોરોનાની વકરતી જતી સ્થિતીનુ નિરીક્ષણ કર્યા બાદ આયોજનને ત્રણ સ્થાન સુધી ઘટાડી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શેડ્યૂલ મુજબના સ્થળો પર નજર

સમાચાર એજન્સી એ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહ્યું કે, હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અસ્થિર સ્થિતિ છે અને અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમયે નિર્ણય લઈશું. આમ હાલમાં બીસીસીઆઇ દ્વારા કોરોનાની સ્થિતી જે સ્થળો પર મેચ રમાનારી છે એ રાજ્યમાં કેવી છે. તેના આધાર પર મેચના સ્થળોને ઘટાડવા માટે નિર્ણય કરી શકે છે.

આ સ્થળો પર રમાનારી છે મેચ

બંને ટીમો વચ્ચેની મેચ 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં પ્રથમ વનડે મેચથી શરૂ થશે. આ પછી, બીજી ODI (9 ફેબ્રુઆરી) જયપુરમાં અને ત્રીજી ODI (12 ફેબ્રુઆરી) કોલકાતામાં રમાનારી. આ પછી, T20 શ્રેણીની પ્રથમ મેચ કટક (15 ફેબ્રુઆરી), બીજી મેચ વિશાખાપટ્ટનમ (18 ફેબ્રુઆરી) અને છેલ્લી T20 તિરુવનંતપુરમ (20 ફેબ્રુઆરી)માં રમાશે.

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, મહત્વનો બોલર નિર્ણાયક ટેસ્ટમાં ઇજાને લઇ રહેશે બહાર!

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી સૌથી મોટી મુશ્કેલી, નિર્ણાયક મેચમાં કોણ રમશે ઉમેશ યાદવ કે ઇશાંત શર્મા ?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">