IND vs ENG: રવિ શાસ્ત્રી પર કોરોના સંક્રમણ ફેલાવવાના આરોપોને લઇ પૂર્વ દિગ્ગજ આવ્યા બચાવમાં કહ્યુ, શાસ્ત્રી-કોહલીએ કોઇ ભૂલ નથી કરી

ટીમ ઇન્ડીયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા કોવિડ-1 પોઝિટીવ જણાયા હતા. તેના બાદ કેટલાક વધુ કોરોના સંક્રમણના મામલા સામે આવ્યા હતા.

IND vs ENG: રવિ શાસ્ત્રી પર કોરોના સંક્રમણ ફેલાવવાના આરોપોને લઇ પૂર્વ દિગ્ગજ આવ્યા બચાવમાં કહ્યુ, શાસ્ત્રી-કોહલીએ કોઇ ભૂલ નથી કરી
Ravi Shastri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 8:34 AM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે પાંચ મેચોની શ્રેણીની છેલ્લી અને નિર્ણાયક પાંચમી ટેસ્ટ મેચ શુક્રવારે શરૂ થવાની હતી. પરંતુ કોવિડના કારણે તે યોજાઇ શકી ન હતી. કોવિડે ટીમ ઇન્ડિયા (Team India) ની ટીમમાં દસ્તક આપી હતી. અને તેથી ટીમના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટ મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. ટીમ ઇન્ડિયામાં સૌથી પ્રથમ કોવિડ પોઝિટીવ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) હતા.

તેમની પાછળ ટીમના બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ આ વાયરસની ચપેટમાં આવી ગયા હતા. ટીમ ફિઝિયો નીતિન પટેલને આ કારણોસર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય ફિઝિયો યોગેશ પરમારનો પણ પોઝિટીવ ટેસ્ટ આવ્યો હતો. આ બધાને કારણે પાંચમી ટેસ્ટ મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થયા બાદ ઘણા લોકો શાસ્ત્રીને દોષી ઠેરવી રહ્યા હતા. જેમની પાસેથી ટીમમાં આ વાયરસ ફેલાયો હતો. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર ફારુક એન્જીનીયરે શાસ્ત્રીનો બચાવ કર્યો છે.

ચોથી ટેસ્ટ મેચ પહેલા શાસ્ત્રીએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું. વિરાટ કોહલીએ પણ તેમાં ભાગ લીધો હતો. અંગ્રેજી મીડિયા અનુસાર, આ કાર્યક્રમમાં કોવિડ નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. અને મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા. ચાહકોએ તેમની પાસેથી સેલ્ફીની પણ માંગણી કરી હતી, જે તેમણે પૂરી કરી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમથી વાયરસ શાસ્ત્રી સુધી પહોંચ્યો જે ટીમ પાસે ગયો. ભારત ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે શાસ્ત્રી વગર મેદાન પર પહોંચી ગયું હતું. તે, અરુણ, શ્રીધર અને પટેલ ક્વોરન્ટાઇનમાં હતા. જોકે, ફારુકને લાગે છે કે શાસ્ત્રી અને કોહલીએ પુસ્તક લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપીને કંઈ ખોટું કર્યું નથી.

શાસ્ત્રીની ભૂલ નહી

મીડિયા રીપોર્ટસમાં વાત કરતા ફારૂકે કહ્યું કે, લોકો રવિ શાસ્ત્રીને દોષી ઠેરવી રહ્યા છે. તેણે ભારતીય ક્રિકેટ માટે અદ્ભુત કામ કર્યું છે. રવિ અને વિરાટ બંનેએ દેશ માટે અદ્ભુત કામ કર્યું છે. પુસ્તક લોન્ચિંગમાં જવા માટે તમે આ બેને દોષ આપી શકતા નથી. તે લોકો હોટલની બહાર ગયા નહોતા, તેઓ અંદર હતા. કોઈને દોષ આપવો, કોઈની સામે આંગળી ચીંધવી સહેલી છે.

લોકો સેલ્ફી માટે અમારી પાસે આવતા રહે છે અને તમે દર વખતે ના કહી શકતા નથી. રવિ અને વિરાટે પણ આવું જ કર્યું અને લોકો સાથે હાથ મિલાવ્યા. તેઓ કેવી રીતે જાણશે કે કોવિડ પોઝિટીવ કોણ છે? તેથી તમે રવિ અને વિરાટને દોષ ન આપી શકો, મને લાગે છે કે તેમની સામે ઘણા આરોપો છે.

આ પણ વાંચોઃ IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનુ ટાઇટલ જીતવાનુ સપનુ આ વખતે પુરુ થશે ! વિરાટ સેનાના ઓપનરે કહી આ વાત

આ પણ વાંચોઃ INDvsENG: માન્ચેસ્ટર ટેસ્ટ રદ થવા બાદ ECBએ ICCના દરવાજા ખટખટાવ્યા, મેચ અને સિરીઝના નિર્ણય અંગે મદદ માંગી

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">