AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup Opening Ceremony : Ahmedabad માં યોજાનારા વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની રદ થવાની શક્યતા – રિપોર્ટ

એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરમની (World Cup Opening Ceremony )રદ કરવામાં આવશે. 4 ઓક્ટોબરે કેપ્ટન ડે હશે

World Cup Opening Ceremony :  Ahmedabad માં યોજાનારા વર્લ્ડ કપ 2023ની ઓપનિંગ સેરેમની રદ થવાની શક્યતા - રિપોર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2023 | 2:05 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup ) માટે સ્ટેજ તૈયાર છે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે રમાશે. આ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાઈ તેવી અટકળો ચાલતી હતી. 4 ઓક્ટોબરે કેપ્ટન ડે હશે અને તે પછી સાંજે 7 વાગ્યાથી ઓપનિંગ સેરેમની યોજાશે તેવી માહિતી હતી.એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે વર્લ્ડ કપ 2023નો ઉદ્ઘાટન સમારોહ રદ કરવામાં આવશે. RevSportzના જણાવ્યા અનુસાર, ઉદઘાટન સમારોહ રદ કરવામાં આવે તેવી શક્યતા છે.

વર્લ્ડકપના 10 કેપ્ટન અમદાવાદમાં હાજર રહેશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IST સાંજે 7 વાગ્યે વર્લ્ડ કપ 2023ની સ્ટાર્સથી ભરપૂર ઓપનિંગ સેરેમની શરૂ થવાની હતી. જ્યારે કેપ્ટન ડે ઇવેન્ટ હજુ પણ આયોજન મુજબ આગળ વધવાની છે, ત્યારે એ નોંધવું અગત્યનું છે કે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહને રદ કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ મેચ માટે યજમાન ભારતના કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ 10 કેપ્ટન અમદાવાદમાં હાજર રહેશે.

શું વર્લ્ડ કપ 2023નો ઉદ્ઘાટન સમારોહ રદ થશે?

જો ઓપનિંગ સેરેમની યોજાશે. તો આ  સમારોહમાં આશા ભોંસલે પોતાના સુરીલા અવાજથી લોકોનું મનોરંજન કરશે. આ સાથે શ્રેયા ઘોષાલ, શંકર મહાવેદન અને અરિજિત સિંહ પણ તેમાં પરફોર્મ કરશે. આ સાથે તમન્ની ભાટિયા પણ પરફોર્મ કરશે. રણવીર સિંહ પણ પરફોર્મ કરશે. તેની સાથે બોલિવૂડ અને ટોલીવુડની અન્ય ઘણી હસ્તીઓ પણ આવશે.

આ મોટા ઓપનિંગ સેરેમની પહેલા તમામ 10 ટીમના કેપ્ટન 3જી ઓક્ટોબરે અમદાવાદ પહોંચશે. ભારતીય ટીમ આજે નેધરલેન્ડ સામે તેની વોર્મ અપ મેચ રમશે. રોહિત શર્મા સહિત મોટાભાગના ભારતીય ખેલાડીઓ 4 ઓક્ટોબરે આવશે.

વિશ્વ કપની તમામ ટીમોના કેપ્ટન

ભારત: રોહિત શર્મા

પાકિસ્તાનઃ બાબર આઝમ

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી

શ્રીલંકા: દાસુન શનાકા

બાંગ્લાદેશ: શાકિબ અલ હસન

ઈંગ્લેન્ડ: જોસ બટલર

ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ

ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન

નેધરલેન્ડ: સ્કોટ એડવર્ડ્સ

દક્ષિણ આફ્રિકા:  બાવુમા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
અંબાજીમાં જય અંબે તિથિ ભોજન માટે અનંત અંબાણીનું 27 કરોડનું દાન
g clip-path="url(#clip0_868_265)">