Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dilruwan Perera એ લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, પત્ર લખી ક્રિકેટ બોર્ડને કરી જાણ

આ ખેલાડીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તે જલ્દી જ આઠ હજાર રન અને 1000 વિકેટ લેવાની સિદ્ધિ પણ કરી શકે છે.

Dilruwan Perera એ લીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, પત્ર લખી ક્રિકેટ બોર્ડને કરી જાણ
Dilruwan Perera હાલમાં જ તેની અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 6:42 PM

શ્રીલંકાના ક્રિકેટર દિલરુવાન પરેરા (Dilruwan Perera) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે 26 જાન્યુઆરીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. દિલરુવાન પરેરાએ શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) ને પત્ર લખીને તેની નિવૃત્તિ અંગે જાણ કરી હતી. જોકે, તેનું કહેવું છે કે તે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. દિલરુવાન પરેરાએ ત્રણેય ફોર્મેટમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે 43 ટેસ્ટ, 13 ODI અને ત્રણ T20I રમી. જેમાં તેણે કુલ 1456 રન અને 177 વિકેટ ઝડપી હતી. તેણે ભારત (Indian Cricket Team) સામે છ ટેસ્ટ રમી હતી. પરંતુ તેમને ખાસ સફળતા મળી ન હતી.

ભારત સામે ટેસ્ટમાં 10 વિકેટ લીધી હતી. ભારતીય બેટ્સમેનોને તેનો સામનો કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. તેણે શ્રીલંકામાં ભારત સામે ત્રણ ટેસ્ટ રમી હતી પરંતુ તેમાં માત્ર બે જ વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતના પ્રવાસે ત્રણ ટેસ્ટમાં આઠ વિકેટ ઝડપી હતી. પરંતુ આ ત્રણ ટેસ્ટમાં તેણે 68, 202 અને 199 રન આપ્યા હતા. તે જ સમયે તેણે ભારત સામે એક વનડે પણ રમી હતી પરંતુ તેમાં પણ તેને માત્ર એક જ વિકેટ મળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દક્ષિણ આફ્રિકા સામે હતું. તેણે આ ટીમ સામે ચાર ટેસ્ટમાં 32 વિકેટ લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડનો નંબર આવે છે જેની સામે તેણે પાંચ ટેસ્ટમાં 27 વિકેટ લીધી હતી.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

2007 માં આંતરરાષ્ટ્રીય પ્રવેશ

દિલરુવાન પરેરાએ 2007માં ઈંગ્લેન્ડ સામે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. સાત વર્ષ બાદ તેણે શારજાહમાં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. જેમાં આઠમા નંબર પર બેટિંગ કરતા તેણે 95 રનની ઇનિંગ રમી હતી. તેણે 43 ટેસ્ટમાં કુલ 161 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેની ગાલે ટેસ્ટમાં 78 રનમાં 10 વિકેટે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ જાન્યુઆરી 2021માં રમી હતી.

દિલરુવાન પરેરા 2018થી શ્રીલંકાની વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી બહાર હતો. તેણે છેલ્લી ટી20 મેચ 2011માં રમી હતી. આ ફોર્મેટમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર ત્રણ મેચ જ રમી શક્યો હતો.

ફર્સ્ટ ક્લાસમાં મહાન રેકોર્ડ

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનો રેકોર્ડ જબરદસ્ત છે. તેણે 224 મેચમાં 23.42ની એવરેજથી 7895 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 137 રન હતો. આ ફોર્મેટમાં તેના નામે ચાર સદી અને 43 અડધી સદી હતી. આ સાથે જ તેણે બોલિંગમાં 808 વિકેટ લીધી હતી. 42 વખત તેણે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી છે. તેની પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આઠ હજાર રન પૂરા કરવાની તક છે. સાથે જ જો તે ફોર્મમાં છે તો તે 1000 ફર્સ્ટ ક્લાસ વિકેટ પણ પૂરી કરી શકે છે.

આ પણ વાંચોઃ BPL 2022: હવે ડ્વેન બ્રાવો મેદાન પર પુષ્પા અવતારમાં, વિકેટ મળતા જ અલ્લૂ અર્જૂનના અંદાજમાં કર્યો ડાંસ, જુઓ Video

આ પણ વાંચોઃ  Sports: આ ભારતીય મહિલા ખેલાડીઓએ પહેરી છે વર્ધી, કોઇ SP તો કોઇ ASP, જાણો કોણ કોણ છે સામેલ આ લીસ્ટમાં

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">