IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.

BCCI એ આગામી IPLમાં બે નવી ટીમોનો સમાવેશ કર્યો છે, પરંતુ તેમની હરાજી બાદ જ ભારતીય બોર્ડને ઘણા સવાલોના જવાબ આપવા પડી રહ્યા છે.

IPL: અમદાવાદ ની નવી ટીમ ખરીદનાર CVC કેપિટલને લઇને સવાલો સર્જાયા છે, આ દરમિયાન BCCI એ કહ્યુ-બધુ બરાબર છે.
BCCI-IPL Trophy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 10:03 AM

BCCI એ IPL ની આગામી સિઝનમાં બે નવી ટીમોને સામેલ કરવા માટે હરાજી કરી હતી. જેમાં તેને બે નવી ટીમોના માલિકો મળ્યા હતા. સંજીવ ગોએન્કાએ લખનૌ ફ્રેન્ચાઇઝી લીધી, જ્યારે CVC કેપિટલે અમદાવાદ (Ahmedabad) ફ્રેન્ચાઇઝી ખરીદી છે. પરંતુ આ પછી અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. સંજીવ ગોએન્કા ઈન્ડિયન સુપર લીગ (IPL) ટીમ એટીકે મોહન બાગાનના પણ માલિક છે અને તેમાં BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) પણ સામેલ છે. આવી સ્થિતિમાં, હિતોના ટકરાવનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ગાંગુલીએ ફૂટબોલ ક્લબ સાથેના સંબંધો તોડી નાખ્યા અને તેને સમાપ્ત કરી દીધા છે, પરંતુ CVC સાથે બીજો મુદ્દો છે.

સીવીસી આંતરરાષ્ટ્રીય બજારમાં સટ્ટાબાજીમાં સામેલ છે. IPLના પૂર્વ ગવર્ને પોતાના ટ્વીટ દ્વારા આ વાતનો પર્દાફાશ કર્યો છે. તેમણે લખ્યું, મને લાગે છે કે સટ્ટાબાજીની કંપનીઓ IPL ટીમો ખરીદી શકે છે. આ ચોક્કસપણે એક નવો નિયમ હશે કારણ કે લાયક બિડર સટ્ટાબાજીની કંપનીનો માલિક છે. શું બીસીસીઆઈએ તેનું હોમવર્ક કર્યું નથી? આવા કિસ્સામાં એન્ટી કરપ્શન શું કરી રહ્યું છે?

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

આમની સાથે છે સંબંધિત

CVC કેપિટલસ પાર્ટનર્સ દ્વારા જારી કરાયેલા નિવેદનો અનુસાર, તે Tipico નામની કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે. જર્મનીમાં આ કંપનીનો આધાર ઘણો મજબૂત છે, 2016માં આ કંપનીએ UKની Sky Betting અને 2014માં ગેમિંગમાં પણ પગ રાખ્યો હતો. આ સ્થળોએ સટ્ટાબાજીની છૂટ છે. ભારતમાં આમાંથી કોઈ કાર્ય કરતું નથી.

રિપોર્ટમાં BCCI ના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે, કે બોર્ડે બધું જોઈને સીવીસીને માન્યતા આપી છે. અધિકારીએ કહ્યું, ખાનગી કંપનીઓ હંમેશા અલગ-અલગ કંપનીઓમાં રોકાણ કરે છે. તેથી જ્યાં સુધી તે ભારતીય કાયદા મુજબ પ્રતિબંધિત કંપનીમાં રોકાણ ન કરે ત્યાં સુધી તેમાં કોઈ સમસ્યા નથી.

એવું જાણવા મળે છે કે BCCIએ બુધવારે ફરી એકવાર CVCના રોકાણની તપાસ કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો. કે બિડ સબમિટ કરતી વખતે તેમના તરફથી કંઈપણ અઘોષીત રહી ગયું છે કે કેમ. બીસીસીઆઈના અધિકારીએ કહ્યું, કોઈ બીડરે પણ વિજેતા કંપની સામે કોઈ મુદ્દો ઉઠાવ્યો નથી.

અદાણી જૂથમાં નિરાશા

સંજીવ ગોએન્કાની કંપનીએ 7,090 કરોડ રૂપિયા આપીને લખનૌ ફ્રેન્ચાઈઝીને પોતાના નામે કરી લીધી હતી. તે જ સમયે, CVC એ અમદાવાદ ફ્રેન્ચાઇઝીને રૂ. 5,625 કરોડમાં હસ્તગત કરી હતી. પરંતુ ફરી એકવાર અદાણી ગ્રુપ IPL ટીમ પોતાના નામે કરવામાં અસફળ રહી છે. અગાઉ, અદાણી જૂથ 2010 માં પણ IPL ટીમને પોતાના નામે કરવામાં અસફળ રહી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021, Points Table: નામીબિયાએ સ્કોટલેન્ડ સામે જીત મેળવી ભારતીય ટીમની સ્થિતી વધુ મુશ્કેલ બનાવી દીધી!

આ પણ વાંચોઃ  T20 World Cup: ટીમ ઇન્ડીયા પર ટૂર્નામેન્ટથી બહાર થવાનુ તોળાતુ સંકટ, આ 4 બાબતો છે મુખ્ય કારણ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">