AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?

Ambati Rayudu Retirement: અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો.

Ambati Rayudu MLC: અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચી લેશે, BCCI નો આ નિર્ણય બન્યો કારણ?
અંબાતી રાયડૂને અમેરિકાની લીગમાંથી નામ પરત ખેંચ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 6:55 PM
Share

અંબાતી રાયડૂએ ભારતીય ક્રિકેટ લીગ આઈપીએલમાંથી નિવૃત્તી જાહેર કરી હતી. અંબાતી રાયડૂએ વિદેશી લીગમાં રમવા માટે થઈને ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લીધી હતી. અંબાતી રાયડૂ અમેરિકાની મેજર લીગ ક્રિકેટમા રમનાર હતો. જ્યા તે ટેક્સસ સુપર કિંગ્સ ટીમમાં સમાલે થયો હતો. પરંતુ હવે મેજર લીગ ક્રિકેટ લીગમાંથી નહીં રમે. તેણે લીગમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. રાયડૂએ પોતાનુ નામ પરત લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

અમેરિકાની મેજર લીગ ક્રિકેટની કેટલીક ટીમને ભારતીય પ્રીમિયર લીગની જ કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ ખરીદી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પણ એક ટીમ ખરીદી હતી. જે ટીમનુ નામ ટેક્સાસ સુપર કિંગ્સ રાખવામાં આવ્યુ છે. અંબાતી રાયડૂ આ ટીમનો હિસ્સો બન્યો હતો. તેણે ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યા હતા. પરંતુ આ દરમિયાન જ અંબાતી રાયડૂએ લીગ ક્રિકેટમાંથી પોતાનુ નામ પરત ખેંચવાની વાત કરી હતી.

કયા કારણે નામ પરત ખેંચ્યુ

આઈપીએલ 2023 દરમિયાન જ અંબાતી રાયડૂએ બતાવ્યુ હતુ કે, આ સિઝન તેના માટે અંતિમ સિઝન છે. રાયડૂએ આઈપીએળની ફાઈનલ પહેલા જ નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. એ વખતે જ નિવૃત્તીનુ કારણ પણ સામે આવ્યુ હતુ કે, રાયડૂ વિદેશી લીગમાં રમવા માટેનુ મન બનાવી ચૂક્યો છે. જોકે આ દરમિયાન જ બાદમાં ટેક્સાસ સુપર કિંગ્સમાં નામ આવતા જ બધુ સ્પષ્ટ થઈ ગયુ હતુ. જોકે હવે તે લીગની પ્રથમ સિઝનમાં નહીં રમવા માટેનો નિર્ણય કરી ચૂક્યો છે. જોકે સમાચાર એજન્સીએ રાયડૂનુ નામ પરત ખેંચવાનુ કારણ અંગત દર્શાવ્યુ હતુ.

હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડના એપેક્સ કાઉન્સિલની મિટીંગ દરમિયાન ખેલાડીઓની વિદેશી લીગમાં રમવાને લઈ પોલીસે તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તી લઈને વિદેશી લીગમાં રમી શકતા હતા. પરંતુ હવે બીસીસીઆઈ હવે નિયમમાં ફેરફાર કરીને કૂલીંગ પિરીયડ તૈયાર કરી શકે છે. આમ કરવાથી ભારતીય ક્રિકેટ છોડીને સીધા જ વિદેશી લીગમાં રમવા પહોંચતા ખેલાડીઓ પર રોક લાગી શકે છે. આમ આ દરમિયાન જ રાયડૂએ પોતાના નામને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ  Ahmedabad: ગૃહિણીઓ માટે આંચકા રુપ સમાચાર, હજુ આટલો સમય શાકભાજીનો વધુ ભાવ ખર્ચવા તૈયાર રહેવુ પડશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">