Corona: કોરોના સામેની લડાઇમાં અનુષ્કા-વિરાટ કોહલી સહાય માટે ફંડ એકઠુ કરશે,બંને એ 2 કરોડ દાન કર્યા

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ ફંડ રેજીંગ પ્રોજેક્ટને 2 કરોડ રુપિયા દાન આપ્યુ છે. જે દેશમાં કોરોના મહામારી સામેની લડાઇ માટે 7 કરોડ રુપિયા એકઠા કરશે.

Corona: કોરોના સામેની લડાઇમાં અનુષ્કા-વિરાટ કોહલી સહાય માટે ફંડ એકઠુ કરશે,બંને એ 2 કરોડ દાન કર્યા
Anushka-Virat Kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 07, 2021 | 4:34 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ ફંડ રેજીંગ પ્રોજેક્ટને 2 કરોડ રુપિયા દાન આપ્યુ છે. જે દેશમાં કોરોના મહામારી સામેની લડાઇ માટે 7 કરોડ રુપિયા એકઠા કરશે. બંને ક્રાઉડ ફંડીંગ પ્લેટફોર્મ કેટો દ્દારા ફંડ એકઠુ કરી રહ્યા છે. એક પ્રેસ રિલીઝ દ્રારા જાહેર કરવામાં આવ્યુ હતુ કે, ભારતમાં કોરોના રાહત માટે વિરાટ કોહલી અને બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા 7 કરોડ રુપિયા એકઠા કરવા માટે લક્ષ્ય રાખ્યુ છે.

ક્રાઉડ ફંડીગ પ્લેટ ફોર્મ કેટો પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ‘ઇન ધીસ ટુગેધર’ કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેના માટે તેઓએ 2 કરોડ રુપિયા દાન કર્યા છે. આ કેમ્પેઇન સાત દિવસ સુધી ચાલનારુ છે. જેના દ્રારા એકઠી થનારી રકમ વડે કોરોના મહામારી માટે ઓક્સીજન, મેડિકલ મેન પાવર, રસીકરણની જાગૃતી અને ટેલી મેડિસીન ફેસેલિટી માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

કોહલીએ કહ્યુ હતુ કેસ અમે પોતાના દેશના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સંકટ ની સ્થિતીમાંથી પસાર થઇ રહ્યા છીએ. આપણે સૌએ એક થઇને વધારેમાં વધારે લોકોને બચાવવાની જરુર છે. અનુષ્કા અને હુ પાછળના વર્ષે થી માનવ પીડા જોઇને સ્તબ્ધ છીએ. તેણે કહ્યુ કે તે અને તેની પત્નિ બંને કોરોના સામે પોતાની લડાઇમાં વધુમા વધુ લોકોને જોડવા માટે પ્રયાસ કર્યો છે.

કોહલી એ કહ્યુ હતુ કે, અમે આ મહામારી દરમ્યાન લોકોને શક્ય એટલી મદદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છે. હવે ભારત આપણું સમર્થન પહેલા કરતા વધારે ઇચ્છે છે. તેમણે આ વાતને એક નિવેદનમાં કહી હતી, જે તેણે સોશિયલ મિડીયા હેન્ડલ પર શેર કરી છે.

આગળ પણ વાત કરતા કોહલીએ કહ્યુ હતુ કે, અમે ફંડ રેઝર ને એ વિશ્વાસ સાથે શરુ કરી રહ્યા છીએ કે, અમે લોકોની જરુરિયાતોને પુરી કરવા સક્ષમ હોઇશુ. અમને ભરોસો છે કે, સંકટમાં સાથી દેશવાસીઓની મદદ માટે લોકો આગળ આવશે. આપણે આમાં બધા એક સાથે છીએ અને આપણે તેને મળીને લડીશુ.

અનુષ્કાએ કહ્યુ હતુ કે, લોકોને પિડામાં જોવાએ ખૂબ જ દર્દનાક છે. દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા ને અસર પહોંચી છે. વિરાટ અને મને મોટા પ્રમાણમાં લોકોને પીડા માંથી પસાર થવાને લઇને ખૂબ જ દુખ થઇ રહ્યુ છે. આને જોતા અમને આશા છે કે, આ ફંડ વાયરસ સામે અમારી લડાઇમાં મદદ કરશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">