Breaking News : રમતગમત મંત્રાલયના એક્શનની અસર! અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા રવિવારે યોજાવાની હતી. જો કે હવે આ બેઠક રદ કરવામાં આવી છે.

Breaking News : રમતગમત મંત્રાલયના એક્શનની અસર! અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ
અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક રદ્દ Image Credit source: Twitter
Follow Us:
| Updated on: Jan 22, 2023 | 9:30 AM

શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.અયોધ્યામાં રવિવારે યોજાનારી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભા રદ કરવામાં આવી છે. કુસ્તીબાજોના ધરણા બાદ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી.

મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ

આ બેઠકમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ ભાગ લેવાના હોવાના અહેવાલ હતા. જોકે, હવે આવું નહીં થાય. રમત મંત્રાલયે શનિવારે રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ માનવામાં આવે છે. કેટલાક કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી તોમર એથ્લેટ્સ પાસેથી લાંચ લેતા હતા અને નાણાકીય ભ્રષ્ટાચારમાં સામેલ હતા. જેના કારણે તેમને કરોડોની સંપત્તિ એકઠી કરવામાં મદદ મળી હતી. તોમરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર

દેશના ઘણા મોટા કુસ્તીબાજો બુધવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. બે દિવસની હડતાળ બાદ રમત મંત્રાલયે શુક્રવારે મોડી રાત્રે ખેલાડીઓ સાથે વાત કરી હતી. આ બેઠક બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, કુસ્તીબાજોની ફરિયાદોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ચાર અઠવાડિયા પછી આ સમિતિ પોતાનો ચુકાદો આપશે. આ સાથે જ બ્રિજ ભૂષણ શરણ સિંહને પણ જ્યાં સુધી તપાસ ચાલી રહી હતી ત્યાં સુધી અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સાઈએ તપાસ માટે એક સમિતિની રચના કરી

શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">