AUSvsIND : ભારતીય ટીમની મદદ માટે રાહુલ દ્રવિડને ઓસ્ટ્રેલિયા મોકલોઃ વેગસરકર

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમની અનેક પ્રકારની વાતો અને નબળાઈ સામે આવી રહી છે. આ અંગે ભારતના એક સમયના આધારસ્તભ સમાન બેટ્સમેન દિલીપ વેગસરકરે (Dilip Vengsarkar) કહ્યુ છે કે, બીસીસીઆઈએ (BCCI) મિસ્ટર વોલ (Mr.WALL) તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને (Rahul Dravid) તાત્કાલિક ઓસ્ટ્રેલિયા મોકલીને ભારતીય ક્રિકેટ ટીમને મદદ કરવી જોઈએ. વિરાટ કોહલીની […]

AUSvsIND : ભારતીય ટીમની મદદ માટે રાહુલ દ્રવિડને ઓસ્ટ્રેલિયા મોકલોઃ વેગસરકર
Follow Us:
| Updated on: Dec 21, 2020 | 3:03 PM

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ હાર્યા બાદ, ભારતીય ક્રિકેટ ટીમની અનેક પ્રકારની વાતો અને નબળાઈ સામે આવી રહી છે. આ અંગે ભારતના એક સમયના આધારસ્તભ સમાન બેટ્સમેન દિલીપ વેગસરકરે (Dilip Vengsarkar) કહ્યુ છે કે, બીસીસીઆઈએ (BCCI) મિસ્ટર વોલ (Mr.WALL) તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને (Rahul Dravid) તાત્કાલિક ઓસ્ટ્રેલિયા મોકલીને ભારતીય ક્રિકેટ ટીમને મદદ કરવી જોઈએ. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમને પોતાના અનુભવથી મજબૂત કરી શકે તેમ છે.

મિડીયા રિપોર્ટ મુજબ દિલીપ વેગસરકરે કહ્યુ હતું કે, રાહુલ દ્રવિડે તાકીદે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવુ જોઈએ. જેથી તે 14 દિવસનો ક્વોરોન્ટાઈન સમય સમયસર પૂરો કરીને ભારતીય ક્રિકેટ ટીમને નેટ્સપ્રેકટીસમાં માર્ગદર્શન આપવા સાથે જરૂરી ટેકનિક શિખવી શકે. ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીએ શરૂ થશે ત્યા સુધીમાં રાહુલ દ્રવિડનો ક્વોરોન્ટાઈન સમય પૂરો પણ થઈ જશે.

ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓનુ માનવુ છે કે પૈટરનીટી લિવ ઉપર જઈ રહેલા વિરાટ કોહલીને કારણે ટીમની હાલત વધુ ખરાબ થશે. વિરાટ કોહલીની ગેરહાજરમાં અજકીય રહાણે કેપ્ટનશીપ કરશે. પરંતુ ટીમમાં મોહમદ શામી નહી હોય, રોહીત શર્મા પણ ટીમમાં જોડાઈ નહી શકે.આ સંજોગોમાં ભારતીય ટીમ ચારે બાજુથી મુશ્કેલીમાં આવી શકે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

ટીમમાં પહેલા જ ઈશાંત શર્મા નથી. લીટર માસ્ટર સુનિલ ગાવસ્કરે (SUNIL GAVASKAR) પહેલા જ કહ્યું હતું કે, હવે ઈશાંત શર્માને ઓસ્ટ્રેલિયા મોકલવો જોઈએ. ઈશાંતને ટીમમાં સમાવવા માટે સુનિલ ગાવસ્કરે જ પહેલા કહ્યું હતું.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">