PAK-NZ : પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરિઝ રદ થવા પર પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, ઓમપ્રકાશ મિશ્રાએ મેચ રદ કરી

સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડી દીધો હતો. આ ઘટના બાદ પાકિસ્તાને સમગ્ર વિશ્વમાં શરમ અનુભવી છે.

PAK-NZ : પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સીરિઝ રદ થવા પર પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, ઓમપ્રકાશ મિશ્રાએ મેચ રદ કરી
aunty aaun kya singer om prakash mishra trends as pak blames india for cancelling nzs tour
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 5:53 PM

PAK-NZ :ન્યૂઝીલેન્ડની ટીમ 3 વનડે અને 5 ટી 20 મેચ રમવા પાકિસ્તાન (Pakistan) આવી હતી. પરંતુ સુરક્ષાના કારણોસર ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. આ ઘટના બાદ પાકિસ્તાને સમગ્ર વિશ્વમાં શરમ અનુભવી છે.

જો ત્યાંના ક્રિકેટ દિગ્ગજો ન્યૂઝીલેન્ડ (New Zealand) ને ટી 20 વર્લ્ડ કપમાં જોવાની વાત કરી રહ્યા છે, તો રાજકારણના કોરિડોરમાં બેઠેલા લોકોનું નિવેદન વધુ હાસ્યાસ્પદ છે. હવે પાકિસ્તાનના માહિતી મંત્રી ફવાદ ચૌધરી (Pakistan Minister Fawad Chaudhry)ને લો. તેમણે પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ (Pakistan-New Zealand) સીરિઝ રદ કરવાનું કારણ આપ્યું છે તે પછી, સોશિયલ મીડિયા  (Social media)પર પાકિસ્તાન વધુ ચર્ચામાં આવ્યું એટલું જ નહીં, ઓમપ્રકાશ મિશ્રા (Omprakash Mishra)એ પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

પાકિસ્તાનના માહિતી મંત્રીએ પત્રકાર પરિષદ યોજી અને સીરિઝ રદ કરવા પાછળ ભારતનો હાથ જણાવ્યો હતો. તેમના મતે, ભારત તરફથી ન્યૂઝીલેન્ડને ધમકીભર્યા ઇમેઇલ મોકલવામાં આવ્યા હતા, જેના કારણે તેમને પાકિસ્તાન પ્રવાસ રદ કરવો પડ્યો હતો. ફવાદ ચૌધરીના જણાવ્યા અનુસાર, આ ધમકીભર્યા ઇમેઇલ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા ડિવાઇસ મુંબઇમાં રહેતા ઓમપ્રકાશ મિશ્રા (Omprakash Mishra)ની માલિકીના હતા.

પાકિસ્તાનના મંત્રીને એટલું કહેવું હતું કે સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. પાકિસ્તાનનું સન્માન વધ્યું એટલું જ નહીં, સાથે ઓમપ્રકાશ મિશ્રા પણ હેડલાઇન્સમાં આવ્યા છે.

આ ઓમપ્રકાશ મિશ્રા કોણ છે, જેનો ઉલ્લેખ પાકિસ્તાનના મંત્રીએ પોતાના નિવેદનમાં કર્યો છે, હવે તે પણ જાણી લો. તે છોકરો એક રેપર છે, જેણે વર્ષ 2017માં ‘બોલ ના આન્ટી આવું ક્યા, ધંટી બજાઉં ક્યા’ ગાઇને સોશિયલ મીડિયામાં છવાયો હતો.

અહીં, પાકિસ્તાની મંત્રી દ્વારા ઓમ પ્રકાશ મિશ્રા (Omprakash Mishra)નું નામ લેવામાં આવ્યા બાદ, સોશિયલ મીડિયા યુઝર્સ ચિંતિત છે કે તે સીરિઝ કેવી રીતે રદ કરી શકે. દરેક વ્યક્તિ પોતાના મુડ સાથે આ મુદ્દે કટાક્ષ કરી રહ્યો છે. એક યુઝરે ઓમ પ્રકાશ મિશ્રાની લોકપ્રિય શો ‘પિકી બ્લાઇન્ડર્સ’ના માફિયા સાથે સરખામણી કરી. તો ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પત્રકાર (Australian cricket journalist)ડેનિસ ફ્રીડમેને કહ્યું, ‘પહેલા મને લાગ્યું કે, આ લોકો વ્યંગ્યવાદી છે, પછી તરત જ મને સમજાયું કે તેઓ મંત્રી છે.’

ઓમ પ્રકાશ મિશ્રાની ટીકા કરવામાં આવી છે, જેના કારણે તેઓ હેડલાઇન્સમાં રહેતા હતા. પરંતુ, આ વખતે તેણે હેડલાઇન્સ બનાવવાનું કારણ પોતે નહીં પરંતુ પાકિસ્તાન છે.

આ પણ વાંચો : AUS vs IND: સ્મૃતિ મંધાનાએ અડધી સદી ફટકારી, ભારતે ઓસ્ટ્રેલિયાને 275 રનનો લક્ષ્યાંક આપ્યો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">