Asia Cup 2023 Schedule Breaking News: એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને

Asia Cup 2023: ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે.

Asia Cup 2023 Schedule Breaking News: એશિયા કપનું શેડ્યુલ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન ટકરાશે આમને-સામને
Asia Cup 2023
Follow Us:
| Updated on: Jul 19, 2023 | 7:31 PM

Asia Cup 2023: ઘણા વિવાદ અને લાંબી રાહ બાદ આખરે એશિયા કપ 2203નું (Asia Cup 2023) શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને BCCI સેક્રેટરી જય શાહે ટૂર્નામેન્ટના સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટની સૌથી મહત્વપૂર્ણ મેચ, જેના પર બધાની નજર છે, એટલે કે ભારત-પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરે થશે. આ મેચ અપેક્ષા મુજબ કેન્ડી, શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે યજમાન પાકિસ્તાનના મુલતાનથી શરૂ થશે. તે જ સમયે, ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

જય શાહે કર્યુ ટ્વીટ

અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023
કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

(Credit- Jay Shah Tweet)

તમને જણાવી દઈએ કે ગયા વર્ષથી એશિયા કપના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લાંબી ચર્ચાઓ અને સમજૂતીઓ બાદ આખરે શ્રીલંકામાં તેનું આયોજન કરવા પાકિસ્તાન સાથે સહમતિ બની હતી. આ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ, 13 મેચની ટૂર્નામેન્ટની 4 મેચો મૂળ યજમાન પાકિસ્તાનને આપવામાં આવી હતી અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકાને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: IND vs BAN: જેમિમાહ રોડ્રિગ્સનું શાનદાર પ્રદર્શન, ભારતે બાંગ્લાદેશને 108 રને હરાવ્યું

4 શહેરોમાં યોજાશે ટુર્નામેન્ટ

આ હાઇબ્રિડ મોડલના આધારે શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન અને શ્રીલંકાના 2-2 શહેરોની પસંદગી કરવામાં આવી છે. અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મેચ પાકિસ્તાનના લાહોરમાં જ યોજાશે, જ્યારે ચોમાસાને કારણે મેચ શ્રીલંકામાં કોલંબોને બદલે દામ્બુલામાં રમાશે. જોકે, આવું થયું નથી.

ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી પાકિસ્તાનના મુલતાનમાં શરૂ થશે, જ્યાં તેનો સામનો નેપાળ સાથે થશે. પાકિસ્તાનની બાકીની 3 મેચ લાહોરમાં રમાશે. શ્રીલંકામાં કેન્ડીમાં ગ્રુપ સ્ટેજની મેચો રમાશે, જ્યારે સુપર-4 અને ફાઈનલ કોલંબોમાં જ રમાશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
પાટણઃ સમીના અનવરપુરામાંથી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરી યથાવત
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
નશાયુકત સિરપ કાંડમાં ખેડા ભાજપના પદાધિકારીની સંડોવણી
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ, જુઓ વીડિયો
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
મહાભારતના રચયિતા વેદ વ્યાસજી શું જીવિત છે? શું તેમના દર્શન હજુ થાય છે?
g clip-path="url(#clip0_868_265)">