AHMEDABAD : અમિત શાહની મોટેરા સ્ટેડિયમમાં મેરેથોન મુલાકાત, સ્ટેડિયમના ઉદ્ધઘાટન સહિતના મુદ્દે કરી ચર્ચા

AHMEDABAD : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ અમદાવાદમાં છે. ત્યારે મનપાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરી હતી.

AHMEDABAD : અમિત શાહની મોટેરા સ્ટેડિયમમાં મેરેથોન મુલાકાત, સ્ટેડિયમના ઉદ્ધઘાટન સહિતના મુદ્દે કરી ચર્ચા
Follow Us:
| Updated on: Feb 21, 2021 | 5:07 PM

AHMEDABAD : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાલ અમદાવાદમાં છે. ત્યારે મનપાની ચૂંટણીમાં મતદાન કર્યા બાદ અમિત શાહે મોટેરા સ્ટેડિયમની મુલાકાત કરી હતી. સવારે 11 વાગ્યાથી 4.30 વાગ્યા સુધી અમિત શાહે સ્ટેડિયમમાં મીટિંગ યોજી હતી. જેમાં રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી. આ બેઠકમાં પરીમલ નથવાણી, ધનરાજ નથવાણી સાથે પણ સ્ટેડિયમમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં ક્રિકેટ મેચ અને સ્ટેડિયમના ઉદ્દઘાટન અંગે ચર્ચા કરી હોવાની સંભાવના છે.મેચ દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થાને લઈ પણ ડીજીપી સહિતના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. અહીં નોંધનીય છેકે 5 કલાક કરતા વધુ સમયથી અમિત શાહ સ્ટેડિયમ પર રહ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">