Air India ને TATA Group દ્વારા ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો

એર ઇન્ડિયા માટે બિડની મંજૂરીના સમાચાર બહાર આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ટેલિકોમ રાહત પેકેજના કારણે વોડાફોન આઈડિયાના ધિરાણકર્તાઓએ લોન પરત કરવાની આશા વધારી છે.

Air India ને TATA Group દ્વારા  ખરીદવામાં આવી રહી હોવાના સમાચાર વહેતાં થતા જાહેર ક્ષેત્રની બેન્કોના શેર્સમાં ઉછાળો આવ્યો
Shares of public sector banks surged on news that Air India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 4:43 PM

જાહેર ક્ષેત્રની બેંકો માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. સરકારે લીધેલા બે નિર્ણયોને કારણે બેડ લોન અને જાહેર ક્ષેત્રની બેંકોની લોનની ગુણવત્તામાં સુધારાની શક્યતા છે. પહેલા સરકારે ટેલિકોમ સેક્ટર માટે રાહતની જાહેરાત કરી હતી અને હવે ટાટા સન્સને એર ઇન્ડિયાના વિનિવેશ માટે પસંદ કરવામાં આવી રહી હોવાના હેવાલ છે જોકે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ દેખાઈ રહ્યો છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયાએ એર ઈન્ડિયાને મોટા પાયે લોન આપી છે. આ ઉપરાંત અલ્હાબાદ બેંક, આંધ્ર બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા,ખાનગી બેન્કોને ડચ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે લોન આપી છે. આ સિવાય ઇન્વેસ્ટમેન્ટ બેંક જેપી મોર્ગને પણ એરલાઇનને લોન આપી છે.

આ બેંકોના શેરમાં તેજી એર ઇન્ડિયા માટે બિડની મંજૂરીના સમાચાર બહાર આવ્યા બાદ પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડાના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ ટેલિકોમ રાહત પેકેજના કારણે વોડાફોન આઈડિયાના ધિરાણકર્તાઓએ લોન પરત કરવાની આશા વધારી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

PNB                      40.65     +0.55 (1.37%) Canara Bank      176.80    +3.80 (2.20%) Bank of India      56.65     +1.15 (2.07%) Bank of Baroda  82.40     +0.65 (0.80%)

આશરે 39 હજાર કરોડની લોન સંસદમાં એક સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20 માટે કામચલાઉ આંકડા મુજબ એર ઇન્ડિયા પર કુલ 38,366.39 કરોડનું દેવું છે. એરલાઇન દ્વારા એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડના સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) માં રૂ. 22,064 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ આ રકમ છે. સરકારે સંસદને કહ્યું હતું કે જો એર ઇન્ડિયા વેચાય નહીં તો તેને બંધ કરવાનો એકમાત્ર ઉપાય છે.

Air India ની TATA Group માં ઘર વાપસીના સંકેત સરકારી કંપની એર ઇન્ડિયા(Air India)ને TATA ખરીદી શકે છે.મીડિયા રિપોર્ટ અનુસાર પેનલે એર ઇન્ડિયા માટે ટાટા ગ્રુપ(TATA GROUP)ની પસંદગી તરફ આગળ વધી રહી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.

રિપોર્ટ અનુસાર સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે JRD TATAએ 1932 માં ટાટા એરલાઈન્સની સ્થાપના કરી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ હતી. એરલાઇન્સ ફરી પુન શરૂ કરવામાં આવી ત્યારે 29 જુલાઇ 1946 ના રોજ ટાટા એરલાઇન્સનું નામ બદલીને એર ઇન્ડિયા લિમિટેડ કરવામાં આવ્યું. આઝાદી પછી 1947 માં, એર ઇન્ડિયાની 49 ટકા ભાગીદારી સરકાર દ્વારા લેવામાં આવી હતી. 1953 માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

આ પણ વાંચો : શું Air India ની TATA Group માં ઘર વાપસી થશે? 68 વર્ષ બાદ એરલાઇન્સ ફરી TATA ના ફાળે જાય તેવા અણસાર

આ પણ વાંચો : Paras Defence Listing : ઇશ્યૂ પ્રાઇસથી 171% ઉપર લિસ્ટ થયો શેર, 175 રૂપિયાનો શેર 498 રૂપિયા સુધી ઉછળ્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">