Astrology : આ 4 રાશિના લોકો નથી કરવા માંગતા લગ્ન, જાણો તમારી રાશિ વિશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે અમે તમને એવી 4 રાશિઓ જણાવવા જઇ રહ્યા છે જેઓ લગ્નનું નામ સાંભળીને જ ઠંડા પડી જાય છે.

Astrology : આ 4 રાશિના લોકો નથી કરવા માંગતા લગ્ન, જાણો તમારી રાશિ વિશે
Horoscope Today 30 September
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 9:20 AM

કેટલાક લોકો એવા હોય છે જેઓ લગ્ન કરવાના સપના જોય છે. આવા લોકો પાસે આ ખાસ દિવસને લઇને ઘણી બધી યોજનાઓ હોય છે. આ પ્રકારના લોકો પોતાનું આખુ જીવન કોઇ એક વ્યક્તિ સાથે વિતાવવા માટે રાહ નથી જોઇ શક્તા. તેઓ લગ્નને લઇને ખૂબ ઉત્સાહિત હોય છે અને એક ઉંમર બાદ પોતાના માટે પાર્ટનર શોધવા માટે તૈયાર રહે છે. તેવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ લગ્નના વિચારથી પણ ડરી જાય છે.

લગ્નને લઇને મનમાં ઘણી બધી આશંકાઓ હોય છે એટલે જ તેઓ એક વ્યક્તિ સાથે જીવન વિતાવવા માટે ઉત્સુક નથી હોતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજે અમે તમને એવી 4 રાશિઓ જણાવવા જઇ રહ્યા છે જેઓ લગ્નનું નામ સાંભળીને જ ઠંડા પડી જાય છે.

કન્યા રાશિ – કન્યા રાશિના લોકો ખૂબ હાઇ સ્ટાન્ડર્ડ હોય છે. તેઓ ઓછામાં ભરોસો નથી રાખતા એટલે જ તેમને પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે. તેઓ લગ્ન કરવાને લઇને ઉત્સાહિત નથી હોતા કારણ કે તેમને લાગે છે કે કોઇ પણ તેમના સ્ટાન્ડર્ડને મેચ નથી કરતુ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વૃશ્ચિક રાશિ – વૃશ્ચિક રાશિના લોકો માટે કોઇને પણ પોતાના મનની વાત કહેવામાં ખૂબ મુશ્કેલી થાય છે. તેમની આ જ આદત તેમને લગ્નના નામથી ડરાવે છે. કારણ કે તેઓ જાણે છે કે તેઓ પોતાની ભાવના પોતાના જીવન સાથીને ખુલીને જણાવી નહીં શકે.

ધન રાશી – ધન રાશિના લોકોને સ્વતંત્રતા પસંદ હોય છે. તેમના જીવનમાં નેગેટિવીટી અને કોઇ પણ પ્રકારના ડ્રામા માટે કોઇ જગ્યા હોતી નથી. તેમનું માનવુ હોય છે લગ્નથી જવાબદારી અને સમસ્યાઓ વધે છે. એટલે જ તેઓ લગ્ન કરવાથી ડરે છે.

મીન રાશિ – મીન રાશિના લોકો યૂનિક અને અસહજ હોય છે. તેઓ જલ્દી કોઇને સાથે ભળી નથી શક્તા અને એજ કારણ છે કે તેઓ લગ્નને લઇને વધુ ઉત્સુક નથઈ હોતા. તેમને લાગે છે કે તેમનું જીવન સાથી તેમના માઇન્ડ સેટને સમજી નહી શકે.

મહત્વનુંઅહીં આપેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ આધારિત છે. તેનું કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ અહેવાલ લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

Tokyo Paralympics Schedule: ભારતીય એથ્લેટ પાસે આજે મેડલ અભિયાનને ડબલ ફિગરથી આગળ વધારવાની આશા, જાણો આજનુ શિડ્યુલ

આ પણ વાંચો –

UNSC: ભારતની અધ્યક્ષતામાં પસાર થયો પ્રસ્તાવ, આતંકીઓને શરણ આપવા નહીં થાય અફઘાનિસ્તાનનો ઉપયોગ

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">