Kailash Pati Mishra Profile: ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહનું બિરૂદ પામેલા સંનિષ્ઠ નેતા

Kailash Pati Mishra Full Profile in Gujarati: તેઓ ભારતીય જનતા પક્ષના (BJP) નેતા હતા. ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહ તરીકે જાણીતા મિશ્રા વૃદ્ધાવસ્થાના કારણે તેમના જીવનના છેલ્લા બે વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર હતા.

Kailash Pati Mishra Profile: ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતામહનું બિરૂદ પામેલા સંનિષ્ઠ નેતા
KailashPati Mishra Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 7:42 AM

Kailash Pati Mishra Full Profile in Gujarati: તેઓ ભારતીય જનતા પક્ષના(BJP) નેતા હતા અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ (Gujarat Governor) હતા. રાજસ્થાનના રાજ્યપાલ નિર્મલચંદ્ર જૈનના અવસાન પછી ટૂંક સમય માટે તેઓએ રાજસ્થાનના કાર્યકારી રાજ્યપાલ તરીકે પણ પદભાર સંભાળ્યો હતો. મહાત્મા ગાંધીની હત્યા પછી તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો.

અંગત જીવન (Personal Life)

કૈલાશપતિ મિશ્રનો જન્મ બિહારનાં બક્સર નજીકના દુધારચક ગામે, ભુમિહાર બ્રાહ્મણ કુટુંબમાં થયેલો. તેઓ અપરણિત હતા અને બિહારના “ભિષ્મ પિતામહ”નું બિરૂદ પામેલા હતા.

રાજકીય કારર્કિર્દી (Political Career)

કૈલાસપતિ મિશ્ર વર્ષ 1944 પછીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયા હતા અને મહાત્મા ગાંધીની હત્યા પછી તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો . તેમણે 1942 નાં ભારત છોડો આંદોલનમાં ભાગ લીધેલો અને એ માટે જેલમાં પણ ગયેલા. કૈલાશ પતિ મિશ્રાએ પટનાથી જનસંઘની ટિકિટ પર 1971ની લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. તેઓ પટણાનાં બિક્રમ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને બિહાર સરકારમાં નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળી હતી. વર્ષ 1977-78 માં જ્યારે બિહારમાં જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે પણ તેમની નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

વર્ષ  1980માં, જ્યારે પાર્ટીની સ્થાપના થઈ ત્યારે તેઓ ભાજપના બિહારના પ્રથમ અધ્યક્ષ બન્યા. તેમણે 1995 થી 2003 સુધી ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. બિહારમાં ભારતીય જનતા પાર્ટીના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા, મિશ્રા વૃદ્ધાવસ્થાના કારણે તેમના જીવનના છેલ્લા બે વર્ષ સુધી સીધી રાજકીય પ્રવૃત્તિઓથી દૂર હતા, પરંતુ તેઓ પક્ષ માટે સતત પ્રેરણા સ્ત્રોત બની રહ્યા હતા. 86 વર્ષની વયે પટણામાં તેઓનું અવસાન થયું હતું. ભારત સરકારે 2016માં તેમના સન્માન અને સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">