AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anshuman Singh Profile: વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ન્યાયમૂર્તિ સહિત રાજ્યપાલની જવાબદારી સુપેરે નિભાવી

Anshuman Singh Full Profile in Gujarati : અંશુમાન સિંહ રાજસ્થાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ તથા ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા તેઓ 28 વર્ષ સુધી અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ હતા.

Anshuman Singh Profile: વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ન્યાયમૂર્તિ સહિત રાજ્યપાલની જવાબદારી સુપેરે નિભાવી
Anshuman Singh Gujarat Governor Full Profile in Gujarati
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 7:44 AM
Share

અંશુમાન સિંહ (Anshuman Singh)રાજસ્થાન અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Gujarat Governor)અને  ભૂતપૂર્વ ન્યાયાધીશ હતા  તેઓ 28 વર્ષ સુધી અલ્હાબાદ હાઈકોર્ટમાં વકીલ હતા. 1984માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ બન્યા. આ પછી રાજસ્થાન હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા. તેઓ 1987માં નિવૃત્ત થયા ત્યાર બાદ તેઓએ ગુજરાત અને રાજસ્થાનના રાજયપાલ તરીકેના જવાબદારી પણ સંભાળી હતી. અંશુમાન સિંહ 1999 થી 2003 સુધી રાજસ્થાનના રાજ્યપાલ હતા. અને ગુજરાતમાં તેમનો કાર્યકાળ 25 એપ્રિલ 1998 થી 16 January 1999 સુધીનો રહ્યો હતો.

અંગત જીવન (Personal Life)

તેમનો જન્મ અલ્હાબાદમાં 7 જુલાઈ 1935માં થયો હતો.

શિક્ષણ (Education)

તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો અને ત્યાર બાદ તેઓ 1957માં અલ્હાબાદની જિલ્લા કોર્ટમાં વકીલ તરીકે કાર્યરત થયા હતા. વર્ષ 1968 માં, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટમાં જોડાયા અને સખત મહેનત અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે, વર્ષ 1976 માં અલ્હાબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલ તરીકે તમારી નિમણૂક કરવામાં આવી.1984માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા અને બાદમાં રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ બન્યા. તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના કેન્દ્રીય મંત્રાલય કર્મચારી સંઘના પ્રમુખ પણ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ઘણી કર્મચારી કલ્યાણ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. 1994માં તેમની રાજસ્થાન હાઈકોર્ટમાં વરિષ્ઠ જજ તરીકે બદલી કરવામાં આવી હતી. વર્ષ 1996 માં, તેઓ રાજસ્થાન હાઈકોર્ટના વહીવટી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા, અને તેમની નિવૃત્તિ સુધી આ પદ સંભાળ્યું.

રાજકીય કારર્કિર્દી(Political Career )

વર્ષ 1994 થી 1997 સુધી, તેમણે ચાર વખત કાર્યકારી રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પણ સંભાળ્યો. 7 એપ્રિલ 1998ના રોજ, તેમને રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા ટ્રિબ્યુનલના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 એપ્રિલ 1998ના રોજ તમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 13મી મે 2003 સુધી આ પ્રતિષ્ઠિત પદ પર રહ્યા હતા. કોવિડ મહામારીના સમયમાં કોવિડને કારણે 8 માર્ચ 2021ના રોજ તેમનું નિધન થયું હતું.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">