Vadodara Corporation Election 2021: વગર મંજુરીએ મતદાન મથકમાં લટાર મારવા પહોચેલા સાંસદ રંજન ભટ્ટને બહાર કઢાયા

Vadodara Corporation Election 2021:  વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા.

| Updated on: Feb 21, 2021 | 12:47 PM

 

Vadodara Corporation Election 2021:  વડોદરામાં સાંસદ રંજન ભટ્ટને મતદાન મથકમાંથી બહાર કાઢવામાં આવ્યા. તેઓ મતદાન મથકની અંદર પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારના ભાઈએ તેમને અંદર જતા રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ સાંસદ છેક મતદાન મથકની અંદર પહોંચી ગયા હતા. કૉંગ્રેસના ઉમેદવારના ભાઈ સાંસદ રંજન ભટ્ટનો વીડિયો ઉતારતા છેક મતદાન મથકની અંદર તેમના સુધી ગયા હતા અને ચૂંટણી કાર્ડ કે અન્ય મંજૂરી વિના પ્રવેશવા બદલ તેમને બહાર મોકલવા અધિકારીને ફરિયાદ કરી હતી જેથી અધિકારીએ પણ તેમને બહાર જવા માટે આદેશ કર્યો હતો.

 

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">