Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે.

Vaccination: દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક
દેશમાં કોરોના વેક્સિન મુદ્દે વિપક્ષી રાજ્યોની નખરાબાજી ઘાતક
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 10:02 AM

જ્યારે ભારત કોરોના(Corona) રોગચાળાની બીજી લહેર હેઠળ છે અને ત્રીજી લહેરની આશંકા છે. તેવા સમયે કોરોના વેક્સિન( Corona Vaccine) મુદ્દે લોકો સુધી પહોંચતી ખોટી માહિતી અને ગેરવહીવટનો એક વિચિત્ર કિસ્સો ભારતના રસીકરણ કાર્યક્રમની ગતિને ધીમી કરી રહ્યું હોવાનું સામે આવ્યો છે.

સુત્રો મુજબ જે 9 રાજ્યોમાં જ્યાં વિપક્ષની સરકાર છે. ત્યાં લગભગ 33.23 લાખ ડોઝ રસીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે. જે ફેંકી દેવી પડી છે. જેના કારણે દેશમાં રસીકરણની પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી, જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી.

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

મહારાષ્ટ્રમાં 1.65 લાખ ડોઝનો બગાડ 

મહારાષ્ટ્રમાં લગભગ 1.65  લાખ ડોઝ રસીનો બગાડ થયો છે. ત્યારે કેરળમાં 6.33 લાખ શીશી, રાજસ્થાનમાં 4. 76 લાખ શીશી, આંધ્રપ્રદેશમાં 2.25 લાખ શીશી, તેલંગાણામાં 1.82 લાખ શીશીઓ, દિલ્હીમાં 1.82 લાખ શીશી, છત્તીસગઢમાં 1.55 લાખ શીશી, પંજાબમાં 1.43 લાખ શીશી અને ઝારખંડમાં 51 હજાર શીશી વેક્સિનનો બગાડ થયો છે.

જેમાં કેટલાક રાજ્યોમાં વેક્સિનનો બગાડ 3.5 ટકા જેટલો વધી ગયો છે. રાજસ્થાનમાં ચુરુ અને હનુમાનગઢમાં પણ કોરોના વેક્સિનની યોગ્ય દેખરેખ રાખવામાં આવી નથી. તેમજ વેક્સિનના બગાડ બાદ પણ પૂરતા તબીબી પ્રોટોકોલ્સ અનુસાર યોગ્ય રીતે તેનો નિકાલ કરવામાં આવતો નથી. વેક્સિનનો બગાડ થઈ રહ્યો છે અને રસ્તા પર વેક્સિન પડેલી જોવા મળી રહી છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તો નવી રસીઓ તોડવામાં પણ નથી આવી. જેને કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

કેટલાક નેતાઓએ આ રસીઓને ભાજપની રસી ગણાવી

વિપક્ષી પક્ષોની ભૂમિકા પણ લોકોને રસી લેવા પ્રોત્સાહન આપવાની છે. પરંતુ સમાજવાદી પાર્ટીના નેતાએ આ રસીઓને “ભાજપની રસી”ગણાવી હતી અને ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષના કાર્યકરો અને તેમના પરિવારોને રસી લેતા અટકાવ્યા હતા.

જો કે મહિના પછી આજ લોકોએ રાજ્યમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓને રસી નથી મળી, તેના કારણે રદ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે દરેકને રસી આપવામાં નથી આવતી ત્યારે પરીક્ષાઓ ના લેવી જોઈએ.

પંજાબમાં 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો

જ્યારે નફાખોરીની ઘટના પ્રકાશમાં આવી ત્યારે પંજાબે દેશને આશ્ચર્યમાં મૂકી દીધું. જે રસી રાજ્ય સરકારને 309 રૂપિયામાં આવવા આવતી હતી, તે ખાનગી હોસ્પિટલોમાં 1,500 રૂપિયામાં આપવામાં આવતી હતી. જ્યારે સરકારી આંકડા મુજબ 45 વર્ષથી વધુ વયના માત્ર 32% વસ્તીને રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે.

આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ 45 વર્ષથી વધુની વસ્તીના રસીકરણમાં કોઈ સારું પ્રદર્શન નથી થયું.જેમાં ફક્ત 40 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે તેલંગાણામાં આ આંકડો 39 ટકાનો છે. આ રાજ્યોની નિરાશાજનક અને દિશા વિહીન કામગીરી સામે રસીકરણ મેનેજમેન્ટમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">