શ્રીનગરમાં ભાજપની બોટ રેલીમાં દુર્ઘટના, ડાલ સરોવરમાં પત્રકારોની બોટ પલટી
શ્રીનગરમાં બીજેપીની બોટ રેલીમાં એક દુર્ઘટના સામે આવી છે. ડલ ઝીલમાં શીકારા નાવ ડુબી હતી. મોટી સંખ્યાં રહેલી રેલીમાં નેતાઓ, કાર્યકર્તાઓ અને પત્રકારો હતાં. ત્યારે પત્રકારો ભરેલી નાવ પલટી ખાઈ ગઈ હતી અને ડુબી ગઈ હતી. જે નાવમાં રહેલા ત્રણ પત્રકારો પણ ઝીલના પાણીમાં ગરકાવ થયાં હતાં. ત્રણેય પત્રકારોને તુરંત જ જહેમત બાદ બચાવી લેવાયા […]
શ્રીનગરમાં બીજેપીની બોટ રેલીમાં એક દુર્ઘટના સામે આવી છે. ડલ ઝીલમાં શીકારા નાવ ડુબી હતી. મોટી સંખ્યાં રહેલી રેલીમાં નેતાઓ, કાર્યકર્તાઓ અને પત્રકારો હતાં. ત્યારે પત્રકારો ભરેલી નાવ પલટી ખાઈ ગઈ હતી અને ડુબી ગઈ હતી. જે નાવમાં રહેલા ત્રણ પત્રકારો પણ ઝીલના પાણીમાં ગરકાવ થયાં હતાં. ત્રણેય પત્રકારોને તુરંત જ જહેમત બાદ બચાવી લેવાયા હતા. આ બધા જ પત્રકારો ભાજપાની રેલીનું કવરેજ કરી રહ્યાં હતાં. તેમાં મહિલા પત્રકાર અને કેટલાક કેમેરામેન તેમજ રિપોર્ટર હતા. જેમને સ્થાનીક તરવૈયાઓ અને આસપાસના અન્ય લોકોએ બચાવી લીધા હતાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો