Gujarati NewsPoliticsSedition case non bailable warrant against hardik patel remains
પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના લાગેલા કેસમાં મુશ્કેલી વધી
પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી હાર્દિક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ યથાવત્ રાખ્યું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા મુક્તિની અરજી કરાઈ હતી. જેને લઈ આગામી સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે. આ પણ વાંચોઃ […]
Follow us on
પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલ પર રાજદ્રોહના કેસમાં મુશ્કેલી વધી છે. કેસની સુનાવણી દરમિયાન હાર્દિક ફરી ગેરહાજર રહ્યો હતો. જેને લઈ સેશન્સ કોર્ટે ફરી હાર્દિક વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ યથાવત્ રાખ્યું છે. તો અલ્પેશ કથિરીયા દ્વારા મુક્તિની અરજી કરાઈ હતી. જેને લઈ આગામી સુનાવણી 7 માર્ચ પર મુલતવી રાખવામાં આવી છે.