રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન પર આફત, જમીનના કેસમાં થઈ શકે છે ધરપકડ

અખિલેશ યાદવની સરકારમાં મંત્રી રહેલા અને રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની ધરપકડ થઈ શકે છે. આઝમ વિરુદ્ધ જમીન પર કબજો કરવાના 12થી વધુ કેસ દાખલ છે. રામપુરમાં ભૂ-માફિયા ઘોષિત થયા બાદ રામપુર જ ન જનારા આઝમ ખાન વિરુદ્ધ મની-લોર્ડિંગની પણ તપાસ ચાલે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન પર આફત, જમીનના કેસમાં થઈ શકે છે ધરપકડ
Follow Us:
| Updated on: Aug 10, 2019 | 1:08 PM

અખિલેશ યાદવની સરકારમાં મંત્રી રહેલા અને રામપુરથી સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનની ધરપકડ થઈ શકે છે. આઝમ વિરુદ્ધ જમીન પર કબજો કરવાના 12થી વધુ કેસ દાખલ છે. રામપુરમાં ભૂ-માફિયા ઘોષિત થયા બાદ રામપુર જ ન જનારા આઝમ ખાન વિરુદ્ધ મની-લોર્ડિંગની પણ તપાસ ચાલે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સ્થાનિકો સાથે ચર્ચા કરતા અજીત ડોભાલનો VIDEO વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રામપુર પોલીસ અધિક્ષક એસ.પી અજય પાલ શર્માએ કહ્યું કે, સાંસદ આઝમ ખાન વિરુદ્ધ જે કલમ લાગી છે તેનાથી તેની ધરપકડ થઈ શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં જીત પછીથી આઝમ ખાન મુશ્કેલીમાં પડી ગયા છે. તો સાથે જૌહર અલી યુનિવર્સિટી માટે ખેડૂતોની જમીન દાદાગીરી દ્વારા કબજે કરવાના આક્ષેપ સાથે 26 જેટલા કેસ દાખલ છે. આ તમામ ખેડૂતો આઝમ ખાનની ધરપકડ માગણી કરી રહ્યા છે. આઝમ ખાન પર 2003થી 2005ની વચ્ચે 26 ખેડૂતોની જમીન દાદાગીરીથી કબજે કરવા અને જૌહર અલી યુનિવર્સિટીના પરિસરમાં જોડી દેવાનો આક્ષેપ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રામપુરથી સાંસદ આઝમ ખાન વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં શુક્રવારે સમાજવાદી પાર્ટીના કાર્યકરો રસ્તા પર આવી ગયા છે. કાનૂન વ્યવસ્થા સામે પ્રદેશવ્યાપી ધરણા દ્વારા સપાએ પોતાની તાકાત દેખાડી છે. રામપુરમાં એન્ટ્રી સમયે સાંસદોને પહેલા રોકવામાં આવ્યા અને જે બાદ તેમને લોક નિર્માણ વિભાગના ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા. તો સપા સમર્થકોએ ગાંધી સમાધી પર ધરણાની સાથે ચેતવણી આપતા પોલીસને કહ્યું કે, આઝમ ખાન અને સપાના સમર્થકો પર ખોટી કાર્યવાહી બંધ નહીં કરાઈ તો અંઝામ ખરાબ આવશે.

[yop_poll id=”1″]

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">