સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને નરેન્દ્ર મોદીએ પાઠવી શ્રધ્ધાંજલી, કેશુબાપાના પરીવારજનોને મળીને આપી સાત્વના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીધા જ ગાંધીનગર જઈને, પૂર્વ મુખ્યપ્રઘાન કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોચ્યા હતા. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની તસ્વીર ઉપર ફુલ અર્પણ કરવા સાથે નમન કરીને નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી આપી હતી. કેશુભાઈ પટેલના પરીવારજનોને મળીને, નરેન્દ્ર મોદીએ સાત્વના પાઠવી હતી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીધા જ ગાંધીનગર જઈને, પૂર્વ મુખ્યપ્રઘાન કેશુભાઈ પટેલના નિવાસસ્થાને પહોચ્યા હતા. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની તસ્વીર ઉપર ફુલ અર્પણ કરવા સાથે નમન કરીને નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલી આપી હતી. કેશુભાઈ પટેલના પરીવારજનોને મળીને, નરેન્દ્ર મોદીએ સાત્વના પાઠવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો