West Bengal : મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી, મમતાએ કહ્યું પ્રમાણિક નેતા માટે પાર્ટીમાં સ્થાન

ભાજપના નેતા મુકુલ રોય આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીમાં ટીએમસીમાં જોડાયા હતા. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ પાર્ટીનો ખેસ પહેરાવીને મુકુલ રોયને ગળે લગાવ્યા હતા.

West Bengal : મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી, મમતાએ કહ્યું પ્રમાણિક નેતા માટે પાર્ટીમાં સ્થાન
મુકુલ રોયની ટીએમસીમાં ઘરવાપસી,
Follow Us:
| Updated on: Jun 11, 2021 | 5:48 PM

West Bengal :  ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય(Mukul Roy)અને તેમના પુત્ર શુભ્રાંશુ રોય રોય લગભગ ચાર વર્ષ બાદ ઘરવાપસી કરી છે. ટીએમસી(TMC)છોડીને નવેમ્બર 2017 માં ભાજપમાં જોડાયેલા મુકુલ રોય આજે લાંબી ચર્ચા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)ની હાજરીમાં ટીએમસી(TMC)માં ફરી જોડાયા હતા.

આ પ્રસંગે મમતા બેનર્જી(Mamata Banerjee) ના ભત્રીજા અભિષેક બેનર્જીએ પાર્ટીનો ખેસ પહેરાવીને મુકુલ રોય(Mukul Roy)ને ગળે લગાવ્યા હતા.તેની બાદ મુકુલ રોયે કહ્યું કે ઘરે પરત ફરવાથી સારું લાગે છે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીનું છે અને તે રહેશે. હું ભાજપમાં રહી શક્યો ન હતો.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

મમતા બેનર્જીએ કહ્યું કે મને ખુશી છે કે મુકુલ ઘરે પરત ફર્યા

જ્યારે મમતા બેનર્જી(Mamata Banerjee) એ કહ્યું કે મને ખુશી છે કે મુકુલ ઘરે પરત ફર્યા છે. ભાજપમાં ગયેલા ઘણા વધુ નેતાઓ પાછા આવવા માંગે છે. અમે ક્યારેય કોઈની પાર્ટી તોડી નથી. અમે એજન્સીઓનો ઉપયોગ કર્યો નથી. જેને આવવું છે તે પાર્ટીમાં આવી રહ્યા છે. ફક્ત પ્રામાણિક નેતાઓ માટે ટીએમસીમાં એક સ્થાન છે.

શુભ્રાંશુ રોયે મમતા બેનર્જીનો આભાર માન્યો  હતો

ઉલ્લેખનીય છે  કે, આ પૂર્વે  રાજકીય ઘટના ક્રમમાં તાજેતરમાં  પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીની યુવા પાંખના અધ્યક્ષ અભિષેક બેનર્જી શુભ્રાંશુ રોયની માતાની તબિયત પૂછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની બાદ રાજકીય વિશ્લેષકો આ બેઠકના ઘણા અર્થ નિકાળયા હતા. જ્યારે  શુભ્રાંશુ રોયે મમતા બેનર્જીનો આભાર માન્યો  હતો અને કહ્યું છે કે તે જરૂરિયાતના સમયે અમારા પરિવાર સુધી પહોંચ્યા હતા.

પશ્ચિમ બંગાળના ભાગલાવાદી રાજકારણને સ્વીકારતો નથી

શુભ્રાંશુ રોયે કહ્યું છે કે ‘હું આભારી છું કે મમતા બેનર્જીને વિવિધ રીતે મારા પિતાની તંદુરસ્તી વિશે ખબર પૂછી હતી. જરૂરિયાતના સમયે અમારા પરિવારની સાથે રહ્યાં હતા. એક ચેનલ સાથેની વાતચીતમાં શુભ્રાંશુ રોયે કહ્યું કે પશ્ચિમ બંગાળના  ભાગલાવાદી રાજકારણને સ્વીકારતો નથી. હું માનું છું કે રાજકારણમાં કંઈ પણ શક્ય છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">