ત્રણ તલાક , કલમ 370 બાદ મોદી સરકારની નજર ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર, આગામી સત્રમાં લાવી શકે છે બિલ

ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી […]

ત્રણ તલાક , કલમ 370 બાદ મોદી સરકારની નજર ધર્મ પરિવર્તન કરાવનારાઓ પર, આગામી સત્રમાં લાવી શકે છે બિલ
Follow Us:
| Updated on: Aug 11, 2019 | 11:08 AM

ત્રણ તલાક કાનૂન અને કલમ 370 હટાવ્યા બાદ હવે મોદી સરકાર ધર્માંતરણ પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવવાની ફિરાકમાં છે. આ બાબતે આગામી સત્રમાં મોદી સરકાર બિલ લાવી શકે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપમાં સાંસદો ઘણી વખત ધર્માંતરણને લઈને મુદ્દો ઉઠાવતા આવ્યા છે. સંસદીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ આ અંગે ગત સરકારમાં બધાના અભિપ્રાયો માગીને એક કાયદો લાવવાનું કહ્યું હતું. તે વખતે કાયદો લાવવો શક્ય બની શક્યો ન હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોદી સરકારના બીજા કાર્યકાળમાં લોકસભામાં બહુમતી હોવાથી હવે આ દિશામાં ભાજપ આગળ વધી શકે છે. મોદી સરકાર આગામી સત્રમાં બિલ લાવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ભાજપના નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ અધિવક્ત્તા અશ્વિની ઉપાધ્યાયે આ બાબતને લઈને એક મોટી લડત ચલાવી છે. તેઓએ વડાપ્રધાન મોદીને પત્ર પણ લખ્યો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">