AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં […]

નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા
| Updated on: Dec 18, 2020 | 7:33 PM
Share

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું હોય તેવા નેતાઓની જો વાત કરીએ તો પૂર્વ મેયર બીના આચાર્ય અને જયમીન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, ભાજપ નેતા કશ્યપ શુક્લા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ આડકતરી રીતે ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે અચાનક નેતાઓની બદલાયેલી માનસિકતા અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્પષ્ટતા કરી કે ચૂંટણી લડવી કે ન લડવી તે અંગે આખરી નિર્ણય મોવડી મંડળ કરશે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">