નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં […]

નેતાઓને કેમ નથી લડવી ચૂંટણી ? રાજકોટના કેટલાક નેતાઓએ વ્યક્ત કરી સ્થાનિક ચૂંટણી નહીં લડવાની ઇચ્છા
Follow Us:
| Updated on: Dec 18, 2020 | 7:33 PM

રાજકોટમાં મનપાની ચૂંટણી પહેલા સામે આવ્યા સૌથી મોટા સમાચાર. આપને જાણીને નવાઇ લાગશે કે રાજકોટ ભાજપના ખમતીધર નેતાઓએ અત્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી દીધી છે. આ એજ નેતાઓ છે જે અગાઉ ચૂંટણી પહેલા ટિકિટ માટે પડાપડી કરતા હતા. જોકે આ વખતે તેઓએ અગાઉથી જ ચૂંટણી લડવાનો નનૈયો ભણી રહ્યા છે.ચૂંટણી નહીં લડવાનું મન બનાવ્યું હોય તેવા નેતાઓની જો વાત કરીએ તો પૂર્વ મેયર બીના આચાર્ય અને જયમીન ઉપાધ્યાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ, ભાજપ નેતા કશ્યપ શુક્લા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓએ આડકતરી રીતે ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. જોકે અચાનક નેતાઓની બદલાયેલી માનસિકતા અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્પષ્ટતા કરી કે ચૂંટણી લડવી કે ન લડવી તે અંગે આખરી નિર્ણય મોવડી મંડળ કરશે.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">