Gujarati NewsPoliticsKnow who gives advice to anna hazare for stop hunger strike jano kone anna hazare ne salah aapi ke potano jiv zokhamma na muke
જાણો કોણે અણ્ણા હજારેને સલાહ આપી કે ના મૂકે પોતાનો જીવ જૂઠ્ઠાં લોકો માટે જોખમમાં!
લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ […]
લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે.
તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ મોદી સરકારની પણ આકરા શબ્દોમાં નિંદા કરી. તેમણે કહ્યું કે મોદી સરકાર પાંચ વર્ષોથી દેશને ગેરમાર્ગે દોરી રહી છે. એટલું જ નહીં, તેમના અનશન પર પણ હાલ રાજકારણ રમાઈ રહ્યું છે.
Vastu Tips : નસીબ બદલાઈ જશે, ઈશાન ખૂણામાં રાખો આ 3 વસ્તુઓ, જુઓ ચમત્કાર
Airtel યુઝરને આ પ્લાનમાં મળી રહ્યું JioHotstarનું સબસ્ક્રિપ્શન ! આખી IPL જોઈ શકશો
SRH ની માલકિન કાવ્યા મારનનો બોયફ્રેન્ડ કોણ છે?
સ્વપ્ન સંકેત: રાત્રે કયા સમયે જોયેલા સપના સાચા થાય છે?
વિરાટ-સચિનથી પણ વધારે પૈસાદાર છે KKRની માલિક, જુઓ ફોટો
Nails Cutting: રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે!
તો બીજી તરફ અણ્ણા હઝારેને તેમના ગામ રાલેગણસિદ્ધિ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પહોંચ્યા હતાં. તેમણે પણ પીએમ મોદી અને સીએમ ફડણવીસની ટીકા કરતા કહ્યું કે જુઠ્ઠા લોકો માટે અણ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં.