જાણો કોણે અણ્ણા હજારેને સલાહ આપી કે ના મૂકે પોતાનો જીવ જૂઠ્ઠાં લોકો માટે જોખમમાં!

લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ […]

જાણો કોણે અણ્ણા હજારેને સલાહ આપી કે ના મૂકે પોતાનો જીવ જૂઠ્ઠાં લોકો માટે જોખમમાં!
Follow Us:
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 04, 2019 | 12:33 PM

લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ મોદી સરકારની પણ આકરા શબ્દોમાં નિંદા કરી.  તેમણે કહ્યું કે મોદી સરકાર પાંચ વર્ષોથી દેશને ગેરમાર્ગે દોરી રહી છે. એટલું જ નહીં, તેમના અનશન પર પણ હાલ રાજકારણ રમાઈ રહ્યું છે.

TV9 Gujarati

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

તો બીજી તરફ અણ્ણા હઝારેને તેમના ગામ રાલેગણસિદ્ધિ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પહોંચ્યા હતાં.  તેમણે પણ પીએમ મોદી અને સીએમ ફડણવીસની ટીકા કરતા કહ્યું કે જુઠ્ઠા લોકો માટે અણ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં.

[yop_poll id=1077]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">