AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કોણે અણ્ણા હજારેને સલાહ આપી કે ના મૂકે પોતાનો જીવ જૂઠ્ઠાં લોકો માટે જોખમમાં!

લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ […]

જાણો કોણે અણ્ણા હજારેને સલાહ આપી કે ના મૂકે પોતાનો જીવ જૂઠ્ઠાં લોકો માટે જોખમમાં!
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Feb 04, 2019 | 12:33 PM
Share

લોકપાલ બિલ સંપૂર્ણપણે લાગુ કરવાની માગ માટે અનશન કરી રહેલા વરિષ્ઠ સમાજસેવક અણ્ણા હઝારેએ સરકાર પર અવિશ્વાસ દર્શાવ્યો છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેંદ્ર ફડણવીસ હવે તેમના મનમાંથી ઉતરી ગયા છે. એક જમાનો હતો, જ્યારે તેઓ સીએમ ફડણવીસની પ્રશંસા કરતા હતા, પરંતુ હવે સીએમે એ માન ગુમાવી દીધું છે. આ સાથે જ અણ્ણા હઝારેએ મોદી સરકારની પણ આકરા શબ્દોમાં નિંદા કરી.  તેમણે કહ્યું કે મોદી સરકાર પાંચ વર્ષોથી દેશને ગેરમાર્ગે દોરી રહી છે. એટલું જ નહીં, તેમના અનશન પર પણ હાલ રાજકારણ રમાઈ રહ્યું છે.

તો બીજી તરફ અણ્ણા હઝારેને તેમના ગામ રાલેગણસિદ્ધિ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે પહોંચ્યા હતાં.  તેમણે પણ પીએમ મોદી અને સીએમ ફડણવીસની ટીકા કરતા કહ્યું કે જુઠ્ઠા લોકો માટે અણ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકવો જોઈએ નહીં.

[yop_poll id=1077]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">