ખેડૂતો દ્વારા બોલાવાયેલા ‘ભારત બંધ’ને શિવસેનાએ આપ્યું સમર્થન

|

Dec 07, 2020 | 7:27 PM

મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ કેન્દ્રના નવા એગ્રિક માર્કેટિંગ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સંઘો દ્વારા 8 ડિસેમ્બરે બોલાવાયેલા ‘ભારત બંધ’ને સમર્થન આપ્યું હતું. આ વિશે સંજય રાઉતએ જણાવ્યુ કે “શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ છે જે ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી છે. શિવસેનાએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. શિવસેના, કાંગ્રેસ, એનસીપી […]

ખેડૂતો દ્વારા બોલાવાયેલા ભારત બંધને શિવસેનાએ આપ્યું સમર્થન

Follow us on

મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનાએ કેન્દ્રના નવા એગ્રિક માર્કેટિંગ કાયદાને રદ્દ કરવાની માંગ સાથે ખેડૂત સંઘો દ્વારા 8 ડિસેમ્બરે બોલાવાયેલા ‘ભારત બંધ’ને સમર્થન આપ્યું હતું. આ વિશે સંજય રાઉતએ જણાવ્યુ કે “શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરે કેન્દ્રિય કાયદા વિરુદ્ધ છે જે ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી છે. શિવસેનાએ ખેડૂત આંદોલનને ટેકો આપ્યો છે. શિવસેના, કાંગ્રેસ, એનસીપી ત્રણેય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે આ રાજકીય બંધ નથી, આ શટડાઉન રાજકીય પક્ષની માંગણીઓ બંધ કરવા નહીં પણ ખેડૂતોનો અવાજ ઉઠાવવા માટે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Published On - 1:46 pm, Mon, 7 December 20

Next Article