કેશુભાઈની વિચારસરણી 20 વર્ષ આગળ ચાલતી હતી, વિઝન 20-20 આજે પણ કેશુભાઈએ આપેલી મહત્વની ભેટ છે, જાણો કેમ?

ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે 1998માં જ્યારે કેશુભાઈ ફરી એકવાર મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર તો પાંચ વર્ષ માટે બને અને જાય પરંતુ જનતાની સેવા જ ખરી છે અને તેને ધ્યાનમાં રાખીને તેમણે વિઝન 20-20 રજુ કર્યું હતું કે જેમાં સોલર પ્લાન્ટ, ઈન્ફરમેશન ટેક્નોલાજી, જળસંચય, હાઉસીંગ કોલોની વગેરેનો સમાવેશ થાય છે . આજે પણ […]

કેશુભાઈની વિચારસરણી 20 વર્ષ આગળ ચાલતી હતી, વિઝન 20-20 આજે પણ કેશુભાઈએ આપેલી મહત્વની ભેટ છે, જાણો કેમ?
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 6:28 PM

ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે 1998માં જ્યારે કેશુભાઈ ફરી એકવાર મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર તો પાંચ વર્ષ માટે બને અને જાય પરંતુ જનતાની સેવા જ ખરી છે અને તેને ધ્યાનમાં રાખીને તેમણે વિઝન 20-20 રજુ કર્યું હતું કે જેમાં સોલર પ્લાન્ટ, ઈન્ફરમેશન ટેક્નોલાજી, જળસંચય, હાઉસીંગ કોલોની વગેરેનો સમાવેશ થાય છે . આજે પણ આ સેવા અને યોજનામાં કેશુભાઈનું વિઝન દેખાઈ રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">