ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું ‘ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા’

અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે.

ઉર્મિલા માતોંડકરે ખરીદી 3 કરોડની ઓફિસ, કંગનાએ કહ્યું 'ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા'
Follow Us:
| Updated on: Jan 03, 2021 | 8:20 PM

અભિનેત્રી કંગના રનૌત કોઈની પર નિશાનો કરવાની એક પણ તક છોડતી નથી. અભિનેત્રી નેતાથી લઈ બોલીવુડ સેલેબ્સ સુધી તમામ લોકોને આડે હાથ લઈ લે છે. આ વખતે કંગનાએ શિવસેના નેતા ઉર્મિલા માતોંડકર પર હુમલો કર્યો છે. ઉર્મિલા માતોંડકર અને કંગના રનૌતની લડાઈ જુની છે. ઘણા સમયથી કંગના સતત ઉર્મિલા પર નિશાનો સાધી રહી છે, ત્યારે ઉર્મિલા પણ તેની પર તંજ કસવાની કોઈ તક છોડતી નથી.

Kangana Ranaut Latest Tweet 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તાજેતરમાં જ કોંગ્રેસને છોડીને શિવસેનામાં જોડાનારી ઉર્મિલા માતોંડકરે એક નવી ઓફિસ ખરીદી છે, તેને 3 કરોડમાં નવી ઓફિસ લીધી છે. હવે આ નવી ઓફિસ પર કંગના રનૌતે નિશાન સાધતા કહ્યું કે તેને ભાજપનો સાથ આપવામાં કોઈ ફાયદો ના થયો પણ ઉર્મિલાને કોંગ્રેસના કારણે મોટો ફાયદો થઈ ગયો, કંગનાએ ટ્વીટમાં લખ્યું કે ‘ઉર્મિલાજી મેં પોતાની મહેનતથી ઘર બનાવ્યા હતા, કોંગ્રેસ તેને તોડી રહી છે, ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર 25-30 કેસ લાગ્યા છે, હું પણ તમારી જેમ સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">