શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું ‘અચ્છે દિન’ !

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે. જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે […]

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું 'અચ્છે દિન' !
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 3:46 PM

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે.

જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે બીજાના સપનાને ખત્મ કરી દે છે. અહીંયા કશ્મીરમાં નિર્દોષ યુવાનો આતંકવાદનો શિકાર થઈ રહ્યાં છે. અમે સર્જિકલ સ્ટ્રાઈક કરીને દૂનિયાને બતાવી દીધું કે હવે ભારત ચૂપ બેસશે નહીં. હું આતંકવાદની કમર તોડી નાખીશ. ખુશીથી ભરેલાં દિવસો કશ્મીરમાં પાછા લાવવા અમે પ્રતિબદ્ધ છીએ ‘

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

વડાપ્રધાને વધુ કહ્યું ‘આજ જ્યારે હું કશ્મીર આવ્યો છું તો શહીદ નજીર અહમદવાની સહિત એવા લાખો વીરોને શ્રદ્ધા-સુમન અપર્ણ કરું છું જેને શાંતિ માટે, રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શહીદ વાની જેવા યુવા જ દેશના અને કશ્મીરના યુવાનોને દેશ માટે જીવવા અને સમર્પિત થવાનો રસ્તો બતાવે છે. શહીદ નજીર અહમદવાનીને તેના અપૂર્વ સાહસ અને વીરતા માટે કૃતજ્ઞ રાષ્ટ્રે અશોક ચક્રથી સમ્માનિત કર્યા છે.’

[yop_poll id=1047]

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">