AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું ‘અચ્છે દિન’ !

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે. જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે […]

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું 'અચ્છે દિન' !
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 3:46 PM
Share

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે.

જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે બીજાના સપનાને ખત્મ કરી દે છે. અહીંયા કશ્મીરમાં નિર્દોષ યુવાનો આતંકવાદનો શિકાર થઈ રહ્યાં છે. અમે સર્જિકલ સ્ટ્રાઈક કરીને દૂનિયાને બતાવી દીધું કે હવે ભારત ચૂપ બેસશે નહીં. હું આતંકવાદની કમર તોડી નાખીશ. ખુશીથી ભરેલાં દિવસો કશ્મીરમાં પાછા લાવવા અમે પ્રતિબદ્ધ છીએ ‘

વડાપ્રધાને વધુ કહ્યું ‘આજ જ્યારે હું કશ્મીર આવ્યો છું તો શહીદ નજીર અહમદવાની સહિત એવા લાખો વીરોને શ્રદ્ધા-સુમન અપર્ણ કરું છું જેને શાંતિ માટે, રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શહીદ વાની જેવા યુવા જ દેશના અને કશ્મીરના યુવાનોને દેશ માટે જીવવા અને સમર્પિત થવાનો રસ્તો બતાવે છે. શહીદ નજીર અહમદવાનીને તેના અપૂર્વ સાહસ અને વીરતા માટે કૃતજ્ઞ રાષ્ટ્રે અશોક ચક્રથી સમ્માનિત કર્યા છે.’

[yop_poll id=1047]

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">