AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું ‘અચ્છે દિન’ !

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે. જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે […]

શ્રીનગરમાં વડાપ્રધાન મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન, કાશ્મીરમાં ફરીથી લાવીશું 'અચ્છે દિન' !
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 03, 2019 | 3:46 PM
Share

જમ્મુ-કશ્મીરના શ્રીનગરમાં નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર નિશાન તાકીને કહ્યું કે બીજાના સપનાને મારી નાખવા એ સૌથી મોટી કાયરતા છે. નરેન્દ્ર મોદીએ ત્યાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં કહ્યું કે તેઓ કશ્મીરમાં ફરીવાર સુખ-શાંતિના દિવસો લાવવા પ્રતિબદ્ધ છે.

જમ્મુ કશ્મીરમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કશ્મીરના તેમજ દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાતચીતમાં કહ્યું ‘તે સૌથી મોટો કાયર હોય છે જે બીજાના સપનાને ખત્મ કરી દે છે. અહીંયા કશ્મીરમાં નિર્દોષ યુવાનો આતંકવાદનો શિકાર થઈ રહ્યાં છે. અમે સર્જિકલ સ્ટ્રાઈક કરીને દૂનિયાને બતાવી દીધું કે હવે ભારત ચૂપ બેસશે નહીં. હું આતંકવાદની કમર તોડી નાખીશ. ખુશીથી ભરેલાં દિવસો કશ્મીરમાં પાછા લાવવા અમે પ્રતિબદ્ધ છીએ ‘

વડાપ્રધાને વધુ કહ્યું ‘આજ જ્યારે હું કશ્મીર આવ્યો છું તો શહીદ નજીર અહમદવાની સહિત એવા લાખો વીરોને શ્રદ્ધા-સુમન અપર્ણ કરું છું જેને શાંતિ માટે, રાષ્ટ્રની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. શહીદ વાની જેવા યુવા જ દેશના અને કશ્મીરના યુવાનોને દેશ માટે જીવવા અને સમર્પિત થવાનો રસ્તો બતાવે છે. શહીદ નજીર અહમદવાનીને તેના અપૂર્વ સાહસ અને વીરતા માટે કૃતજ્ઞ રાષ્ટ્રે અશોક ચક્રથી સમ્માનિત કર્યા છે.’

[yop_poll id=1047]

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">