NPR અને NRC મામલે ગૃહ મંત્રી અમિત શાહે કરી આ મોટી સ્પષ્ટતા, વાંચો વિગત
અમિત શાહે એક ખાનગી ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપતી વખતે હાલમાં ભારતના જે મુદ્દાઓ છે તેની પર સ્પષ્ટતા કરી હતી. દેશમાં એનપીઆર અને એનઆરસી બાબતે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે એનઆરસી અને એનપીઆરમાં કોઈ સંબંધ જ નથી. આ બાબત હું આજે સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું. આ બાબતે ભ્રમના લીધે લઘુમતિઓને નુકસાન થઈ રહ્યું છે. કેટલીક […]
અમિત શાહે એક ખાનગી ન્યૂઝ એજન્સીને ઈન્ટરવ્યુ આપતી વખતે હાલમાં ભારતના જે મુદ્દાઓ છે તેની પર સ્પષ્ટતા કરી હતી. દેશમાં એનપીઆર અને એનઆરસી બાબતે અમિત શાહે સ્પષ્ટ કર્યું કે એનઆરસી અને એનપીઆરમાં કોઈ સંબંધ જ નથી. આ બાબત હું આજે સ્પષ્ટ કરી દેવા ઈચ્છું છું. આ બાબતે ભ્રમના લીધે લઘુમતિઓને નુકસાન થઈ રહ્યું છે. કેટલીક પાર્ટીઓએ લોકોને ડરાવી રહી છે. ડરના લીધે અલ્પસંખ્યકોને લાભ મળશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Home Minister Amit Shah to ANI: There is no link between National Register of Citizens (NRC) and National Population Register (NPR), I am clearly stating this today@AmitShah #TV9News pic.twitter.com/EwWMolnD0h
— Tv9 Gujarati (@tv9gujarati) December 24, 2019
આ ઉપરાંત તેઓએ ઓવૈસી પર પણ નિશાન તાક્યુ અને કહ્યું કે ઓવૈસી અમારી દરેક યોજનાનો વિરોધ કરે છે. આમ અમિત શાહે સ્પષ્ટ કરી દીધું છે કે એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ જ સંબંધ નથી. બંને અલગ છે. એનપીઆરએ કેરળ અને બંગાળની જનતાના લાભ માટે છે. એનપીઆર માટે કોઈ જ ડોક્યુમેન્ટની જરુર નહીં રહે તેના માટે એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. આમ કોઈ ડોક્યુમેન્ટ વિના લોકો પાસેથી માહિતી માગવામાં આવશે અને તે ડેટા સ્ટોર એપ્લિકેશનના માધ્યમથી કરવામાં આવશે. અમિત શાહે એ પણ કહ્યું કે મુસ્લિમોએ એનપીઆરથી ડરવાની જરુર નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]