AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના મંદિરોમાં ‘ભગવાન’ પણ સુરક્ષિત રહ્યાં નથી, સરકારે આપ્યો વિધાનસભામાં જવાબ

ગુજરાતમાં બીજા કોઈ સુરક્ષિત હોય કે નહીં પણ મંદિરો તો સુરક્ષિત છે જ નહીં.  સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નમાં જે જવાબ આપ્યો તેના પરથી તારણ મેળવી શકાય છે કે ગુજરાતના મંદિરો તો સુરક્ષિત છે જ નહીં.  અયોધ્યમાં રામ મંદિર બનાવવાના બણંગા પોકારતી ભાજપ સરકાર ઘર આગંણે જ મંદિરોમાં ચોરી અને લુટની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નિવડી […]

ગુજરાતના મંદિરોમાં 'ભગવાન' પણ સુરક્ષિત રહ્યાં નથી, સરકારે આપ્યો વિધાનસભામાં જવાબ
Anil Kumar
| Edited By: | Updated on: Feb 24, 2019 | 10:36 AM
Share

ગુજરાતમાં બીજા કોઈ સુરક્ષિત હોય કે નહીં પણ મંદિરો તો સુરક્ષિત છે જ નહીં.  સરકારે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નમાં જે જવાબ આપ્યો તેના પરથી તારણ મેળવી શકાય છે કે ગુજરાતના મંદિરો તો સુરક્ષિત છે જ નહીં. 

અયોધ્યમાં રામ મંદિર બનાવવાના બણંગા પોકારતી ભાજપ સરકાર ઘર આગંણે જ મંદિરોમાં ચોરી અને લુટની ઘટનાઓ અટકાવવામાં નિષ્ફળ નિવડી રહી છે, એ વાત ગુજરાત વિધાનસભામાં જે આંકડાઓ અપાયા તેના ઉપરથી સાબિત થાય છે.  ગુજરાત વિધાનસભાનું ટુંકુ સત્ર પુર્ણ થઇ ગયુ છે ત્યારે આ સત્ર દરમિયાન ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સવાલ કર્યો હતો કે રાજ્યમાં કેટલા મંદિરોમાં ચોરી થઇ હતી ? લૂંટ કે તસ્કરીના કેટલા કેસો નોધાય છે? ત્યારે સરકારે જે આંકડાઓ આપ્યા તે મુજબ છેલ્લાં 4 વર્ષમાં 614 મંદીરમાં ચોરી, 25 મંદિરોમાં લૂંટ થઇ છે.  આ બધી ઘટનાઓમાં સવા ત્રણ કરોડની સંપતિની ચોરાઇ અને લૂંટાઇ ગઇ છે જેમાં 65 લાખ રોકડા,  જ્યારે 2,65 કરોડના દાગીનાનો સમાવેશ થાય છે.

જે આંકડાઓ વિધાનસભામાં અપાયા તે મુજબ:- 

વર્ષ                  ચોરીની સંખ્યા          લૂંટની સંખ્યા

2013-14      –          160                7 2014-15      –          147                 5 2015-16      –          99                   7 2016-17      –          107                 2 2017-18      –          101                 3

સરકારે જવાબમા એમ પણ જણાવ્યુ છે કે આ ઘટનાઓ પ્રતિ પોલીસ ગંભીર છે, જેના કારણે 511 આરોપીઓની આ કેસમાં ધરપકડ થઇ છે.  સાથે આવી ઘટનાઓ રોકવા માટે મંદિરોની આજુબાજુ પોલીસની પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.  આવા કેસોમાં લિપ્ત હિસ્ટ્રીસીટર્સ પણ નજર રખાઇ રહી છે. આમ સરકારે પોતાના બચાવ માટે તમામ દાવાઓ તો રજુ કર્યા છે પણ જે રીતે દર વરસે લૂંટારુઓ અને તસ્કરો મંદિરને નિશાન બનાવી રહ્યા છે તે જરુરથી ચિંતાજનક બાબત છે.

[yop_poll id=1755]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">