ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળી રહે તે માટે સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો વિગત
સરકાર પાસેથી વિદેશથી આયાત કરેલી હજારો ટન ડુંગળી પડી રહી છે. જ્યારે નવી માર્કેટમાં આવેલી ડુંગળીના ભાવ ખેડૂતોને મળી રહ્યાં નથી કારણ કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી લીધો હતો. જો કે ખેડૂતોની વાત ખોટ ખાઈને સરકારે સાંભળી છે અને નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આમ હવે ભારતની ડુંગળી વિદેશમાં મોકલી શકાશે અને […]
સરકાર પાસેથી વિદેશથી આયાત કરેલી હજારો ટન ડુંગળી પડી રહી છે. જ્યારે નવી માર્કેટમાં આવેલી ડુંગળીના ભાવ ખેડૂતોને મળી રહ્યાં નથી કારણ કે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી લીધો હતો. જો કે ખેડૂતોની વાત ખોટ ખાઈને સરકારે સાંભળી છે અને નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આમ હવે ભારતની ડુંગળી વિદેશમાં મોકલી શકાશે અને તેના લીધે સારા ભાવ ખેડૂતોને મળે તેવી આશા ઉભી થઈ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
किसान हित मे सरकार द्वारा 15 मार्च से प्याज के निर्यात की अनुमति दे दी जायेगी। इस निर्णय से किसानों की आमदनी में बढोत्तरी होगी।
अन्नदाताओं की बेहतरी के लिए उठाए गए इस कदम के लिए मैं PM @NarendraModi जी, व गृहमंत्री @AmitShah जी को धन्यवाद देता हूँ।
— Piyush Goyal (@PiyushGoyal) March 2, 2020
આ પણ વાંચો : PM મોદીએ સોશિયલ મીડિયાને અલવિદા કહેવાની કરી વાત, જાણો શું લખ્યું Tweet કરીને?
સોમવારના રોજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાણકારી આપી કે સરકાર ખેડૂતોના હિતમાં 15 માર્ચથી ડુંગળીની નિકાસ માટે પરવાનગી આપશે. મંત્રીએ ટ્વીટ કરીને લખ્યું કે આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો થશે. સરકારે છેલ્લાં 6 મહિનાથી ડુંગળીની નિકાસ પર જે પ્રતિબંધ હતો તેને હટાવવાનો નિર્ણય લીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]