જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ […]

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: May 20, 2019 | 6:59 AM

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ વાસ્તવિક પરિણામો નથી હોતા. આપણે એ સમજવું જોઇએ. 1999થી મોટા ભાગના એગ્ઝિટ પોલ ખોટા રહ્યાં હતા.” નાયડૂએ ગુંટુરમાં શુભચિંતકો સાથેની અનૌપચારિક બેઠકમાં આ વાત કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચો: આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

વર્તમાન ચૂંટણીનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક પાર્ટીને (પોતાની જીત વિશે) ખાતરી હોય છે. વધુમાં કહ્યું કે “23 તારીખ સુધી દરેક પોતાનો આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. આનો કોઈ આધાર નથી હોતો. આ માંટે આપણે 23 તારીખ સુધી રાહ જોવી જોઈએ.”

નાયડુએ કહ્યું કે “દેશ અને રાજ્યને કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂર છે.” ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સમાજમાં ફેરફારો રાજકીય પક્ષોના બદલાવ સાથે થવા જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">