AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ […]

જાણો એગ્ઝિટ પોલના અનુમાનોને લઈને ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શું કહ્યું?
Jayraj Vala
| Edited By: | Updated on: May 20, 2019 | 6:59 AM
Share

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પૂરું થતા જ સર્વે કરતી એજન્સીઓએ એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરી દીધા હતા. દેશની અગ્રણી સર્વે એજન્સીઓના આંકડા પ્રમાણે આ વખતે પણ એનડીએની સરકાર બનવાની સંભાવના છે. આ પછી ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ રવિવારે એગ્ઝિટ પોલ વિશે કહ્યું  હતું કે આ વાસ્તવિક પરિણામો નથી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “એગ્ઝિટ પોલ વાસ્તવિક પરિણામો નથી હોતા. આપણે એ સમજવું જોઇએ. 1999થી મોટા ભાગના એગ્ઝિટ પોલ ખોટા રહ્યાં હતા.” નાયડૂએ ગુંટુરમાં શુભચિંતકો સાથેની અનૌપચારિક બેઠકમાં આ વાત કરી હતી.

આ પણ વાંચો: આખું રેલવે સ્ટેશન મહિલાઓ જ ચલાવી રહી છે, કામગીરીથી સંયુક્ત રાષ્ટ્રે પણ કર્યા વખાણ

વર્તમાન ચૂંટણીનો સંદર્ભ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક પાર્ટીને (પોતાની જીત વિશે) ખાતરી હોય છે. વધુમાં કહ્યું કે “23 તારીખ સુધી દરેક પોતાનો આત્મવિશ્વાસનું પ્રદર્શન કરે છે. આનો કોઈ આધાર નથી હોતો. આ માંટે આપણે 23 તારીખ સુધી રાહ જોવી જોઈએ.”

નાયડુએ કહ્યું કે “દેશ અને રાજ્યને કુશળ નેતા અને સ્થિર સરકારની જરૂર છે.” ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સમાજમાં ફેરફારો રાજકીય પક્ષોના બદલાવ સાથે થવા જોઈએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">