કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ

કોલકાતા બાદ હવે રાજધાની દિલ્હીમાં મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ એકજૂટ થઈ રહ્યા છે. દિલ્હીના જંતરમંતર પર બુધવારે બપોરે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષનું મોટું વિરોધ પ્રદર્શન થશે. આમ આદમી પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો સત્યાગ્રહ’ નામ આપ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ […]

કોલકાતા બાદ દિલ્હીમાં એકજૂટ થશે વિપક્ષ, AAPની મહારેલીમાં હાજર રહેશે આ દિગ્ગજ વિપક્ષી નેતાઓ
Follow Us:
| Updated on: Feb 13, 2019 | 6:50 AM

કોલકાતા બાદ હવે રાજધાની દિલ્હીમાં મોદી સરકાર વિરૂદ્ધ વિપક્ષ એકજૂટ થઈ રહ્યા છે. દિલ્હીના જંતરમંતર પર બુધવારે બપોરે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં વિપક્ષનું મોટું વિરોધ પ્રદર્શન થશે.

આમ આદમી પાર્ટીએ આ વિરોધ પ્રદર્શનને ‘તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો સત્યાગ્રહ’ નામ આપ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ પણ તેમાં સામેલ થશે. તે ઉપરાંત, એનસીપી અધ્યક્ષ શરદ પવાર, સપા નેચા રામગોપાલ યાદવ, ડીએમકે નેતા કનિમોઈ, જેડીએસ નેતા એચડી દેવેગૌડા, શરદ યાદવ, શત્રુધ્ન સિંહા, યશવંત સિંહા પણ હાજર રહેશે.

સૌથી મોટો સવાલ છે કે શું દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પણ આ સત્યાગ્રહમાં સામેલ થશે? ‘આપ’ના સૂત્રો પ્રમાણે, આશા છે કે કોંગ્રેસ પણ આ પ્રદર્શનનો ભાગ બનશે. પરંતુ જોવાની વાત તો એ રહેશે કે કોંગ્રેસથી કયા નેતા અને કયા સ્તરના નેતા જંતર મંતર પર આવશે.

મમતા બેનર્જી સંસદ ભવન જશે

જુઓ VIDEO:

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

#Delhi: AAP to host mega opposition rally in Delhi today, Mamata, Naidu to attend #TV9News

#Delhi: AAP to host mega opposition rally in Delhi today, Mamata, Naidu to attend#TV9News

TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १२ फेब्रुवारी, २०१९

જંતર મંતર પરની વિપક્ષની આ રેલીમાં ભાગ લેવા મંગળવાર રાત્રે દિલ્હી આવેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બુધવારે સંસદ ભવન જશે અને એક કાર્યક્રમમાં ભાગ લેશે. બેનર્જી બુધવારે જંતર મંતર પર આપ દ્વારા આયોજિત ‘તાનાશાહી હટાવો, દેશ બચાવો’ રેલીને સંબોધિત કરશે. સૂત્રોએ કહ્યું કે ત્યારબાદ તે સંસદ ભવનમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલયમાં જશે, જ્યાં તે પોતાની પાર્ટી અને અન્ય દળોના સાંસદો સાથે મુલાકાત કરશે.

મમતા બેનર્જી શહેરના અન્ય એક સરકારી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ કાર્યક્રમની માહિતી હજી આપવામાં નથી આવી. કોલકાતામાં પાર્ટીના એક નેતાના કહેવા પ્રમાણે મમતા બેનર્જી ગુરુવાર સુધી દિલ્હીમાં રહેશે તેવી શક્યતા છે.

[yop_poll id=1368]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">