ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન આવ્યા આમને-સામને! જાણો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં કોનો આપશે સાથ? બહેને કર્યો ખુલાસો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.   TV9 Gujarati Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ […]

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને બહેન આવ્યા આમને-સામને! જાણો રવિન્દ્ર જાડેજા ચૂંટણી પ્રચારમાં કોનો આપશે સાથ? બહેને કર્યો ખુલાસો
Follow Us:
| Updated on: Apr 14, 2019 | 1:45 PM

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા અને જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી.

TV9 Gujarati

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુધ્ધસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. જામનગર લોકસભા બેઠક પર પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના હાર્દિક પટેલની સભામાં જ બંને કોંગ્રેસમાં જોડાયા.

#Exclusive: લોકસભાની ચૂંટણી પહેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું પરિવાર ચર્ચામાં છે. જાડેજાની પત્ની રીવાબા ભાજપમાં જોડાયા બાદ હવે બહેન નયનાબા અને પિતાએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ક્રિકેટરોની દુનિયામાં આ પ્રથમ એવો પરિવાર છે કે જેમાં એક જ પરિવારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનું રાજકારણ જોવા મળ્યું છે.Gaurav Dave#TV9News #LokSabhaElections2019 Ravindra Jadeja Rivaba Ravindrasinh Jadeja

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, १४ एप्रिल, २०१९

ટીવી9 ના રીપોર્ટર સાથે થયેલી વાતચીતમાં તેમને જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો, મહિલાઓ અને બેરોજગાર યુવાનો માટે અવાજ ઉઠાવી લડત કરી રહી છે. છેલ્લા 5 વર્ષમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે જેમાં નોટબંધી અને GST મુખ્ય મુદ્દાઓ છે. આ ઉપરાંત ખેડૂતોને ખેતીમાંથી પૂરતું વળતર મળતું ન હોવાથી તેઓ આત્મહત્યા કરી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ કોઈ લાલચથી નથી જોડાયા પરંતુ જો  ભવિષ્યમાં  પાર્ટી કહેશે તો જરૂરથી ચૂંટણી લડીશ. હાલમાં તો લોકસભાની ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર કરવાનું જ મારૂ લક્ષ્ય છે.

આ નિર્ણય પર રવિન્દ્ર જાડેજાનું શું માનવું છે એના જવાબમાં જણાવ્યું કે ભાઇ છે તે તટસ્થ જ છે અને ઘરમાં બધાને પોત પોતાની સ્વતંત્રતા છે. હુ ભાઇને ક્યારેય ફોર્સ નહી કરુ કે તે મારા કે પાર્ટી માટે પ્રચાર કરે કે હુ એમનો કોઇ રાજકીય ઉપયોગ કરૂ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">