AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોઢેરા સુર્યમંદિરમાં સોલાર પ્લાન્ટને લઇને વિવાદ, સુજાણપુરાના ગામની ગૌચર જમીન ફાળવી દેવાતા નારાજગી

મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી […]

મોઢેરા સુર્યમંદિરમાં સોલાર પ્લાન્ટને લઇને વિવાદ, સુજાણપુરાના ગામની ગૌચર જમીન ફાળવી દેવાતા નારાજગી
Utpal Patel
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:11 PM
Share

મહેસાણાના મોઢેરાના સુપ્રસિદ્ધ સુર્યમંદિરના વિકાસઅર્થે સોલાર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે. આ સોલાર પ્લાન્ટ સ્થાપવા મોઢેરાના સુજાણપુરા ગામની ગૌચર જમીન ફાળવી દેવાઇ છે. જેથી ગામના ખેડૂતો અને પશુપાલકોમાં નારાજગી છવાઇ છે. સ્થાનિકોની માગ છેકે સુજાણપુરામાંથી આ પ્લાન્ટ અન્યત્ર ખસેડી દેવામાં આવે. જો પ્લાન્ટ અન્યત્ર નહીં ખસેડાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે. આ મામલે આ વિસ્તારના ધારાસભ્યએ પણ સરકારને ઉગ્ર રજુઆત કરી છે.

આ પણ વાંચોઃસુરતમાં કોરોનાના આંકડા ફરી ડરાવી રહ્યા છે, અનલોક 4માં સ્થિતિ વધુ બગડી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
‘ભણે ગુજરાત’ના દાવાઓ વચ્ચે સુરતની શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલીક હાઇટ્સમાં લાગી આગ, 100 લોકોને બચાવાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
સરકારી જમીનમાં તુવેર અને ઘઉંની વચ્ચે વાવેતર કરાયેલા ગાંજાના છોડ પકડાયા
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફ્રેબ્રુઆરીએ યોજાશે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
રાજુ કરપડાનો દાવો: ગોપાલ ઇટાલિયાને કારણે AAP આગળ નહીં આવે
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
“48 ઘરો, એક ચોર અને મોંઘા બુટ…ચોરનો તરખાટ”
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
ભારત બંધનું એલાન સુપર ફ્લોપ રહ્યું
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
આજનો દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સફળતાનો દિવસ
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
વર્ષો જૂના દબાણો પર ડિમોલિશન; 20થી વધુ મકાન અને ગલ્લા તોડી પડાયા
g clip-path="url(#clip0_868_265)">