કેન્દ્ર સરકારની ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના પર હાયતોબા મચાવનારું વિપક્ષ ખુદ પહેલેથી જ ચલાવી રહ્યું છે ઘણાં રાજ્યોમાં આવી યોજનાઓ, જાણો કયા રાજ્યમાં કઈ સરકાર કેટલા પૈસા આપી રહી છે

આપણાં દેશમાં કેન્દ્ર સરકારોમાં મોદી સરકાર એવી પહેલી સરકાર બની છે જેણે ખેડૂતોને વાર્ષિક આર્થિક મદદ આપવાની યોજના શરૂ કરી છે. જેની જાહેરાત ગઈ કાલે બજેટમાં કરવામાં આવી. આ યોજનાનું નામ છે ‘PM કિસાન સન્માન નિધિ’ જે અંતર્ગત હવે 12 હેક્ટર એટલે કુલ 5 એકરડ કે 25 વીઘાથી ઓછા ખેતર ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. 6 […]

કેન્દ્ર સરકારની ખેડૂતોને 6000 રૂપિયા આપવાની યોજના પર હાયતોબા મચાવનારું વિપક્ષ ખુદ પહેલેથી જ ચલાવી રહ્યું છે ઘણાં રાજ્યોમાં આવી યોજનાઓ, જાણો કયા રાજ્યમાં કઈ સરકાર કેટલા પૈસા આપી રહી છે
Follow Us:
| Updated on: Feb 02, 2019 | 8:58 AM

આપણાં દેશમાં કેન્દ્ર સરકારોમાં મોદી સરકાર એવી પહેલી સરકાર બની છે જેણે ખેડૂતોને વાર્ષિક આર્થિક મદદ આપવાની યોજના શરૂ કરી છે. જેની જાહેરાત ગઈ કાલે બજેટમાં કરવામાં આવી.

આ યોજનાનું નામ છે ‘PM કિસાન સન્માન નિધિ’ જે અંતર્ગત હવે 12 હેક્ટર એટલે કુલ 5 એકરડ કે 25 વીઘાથી ઓછા ખેતર ધરાવતા ખેડૂતોને વાર્ષિક રૂ. 6 હજાર  આપવામાં આવશે. પરંતુ વિપક્ષ તો એ ભૂલી જ ગયું કે તેમના પોતાના રાજ્યોમાં જ આવી યોજનાઓ ચાલી રહી છે.

આવો, જોઈએ કયા કયા રાજ્યોમાં આવી યોજનાઓ ચાલી રહી છે અને કયા રાજ્યમાં કઈ સરકાર ખેડૂતોને કેટલી આર્થિક મદદ કરી રહી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તેલંગાણા

આંધ્રપ્રદેશથી થોડા વર્ષો પહેલા અલગ થઈને બનેલા તેલંગાણા દક્ષિણ ભારતનું એક નાનકડું રાજ્ય છે જેના મુખ્યપ્રધાન છે કે.ચંદ્રશેખર રાવ. અહીં TRSની સરકાર છે. રાવ સાહેબે સત્તામાં પાછા આવવા માટે ‘રાયતુ બંધૂ યોજના’ લૉન્ચ કરી છે જે અંતર્ગત ખેડૂતોને ખાતર, બીજ, કીટનાશક વગેરેના સમર્થન માટે પ્રતિ એકર અને પ્રતિ સીઝન 4 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેલંગાણાના ખેડૂતો એક વર્ષમાં સામાન્ય રીતે 2 સીઝનની ખેતી કરે છે. આ પ્રમાણે રાજ્ય સરકાર ખેડૂતોને વાર્ષિક રૂ.3 હજાર આપે છે.

ઓરિસ્સા

ઓરિસ્સાની કાલિયા યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક મદદ રાજ્ય સરકાર કરી રહી છે. ઓરિસ્સામાં BJD (Biju Janta Dal)ના નવીન પટનાયકની સરકાર છે. પટનાયક સરકારની આ યોજના અંતર્ગત નાના ખેડૂતોને 10 હજાર રૂપિયા પ્રતિ વર્ષ આર્થિક મદદ ઉપજ માટે આપવામાં આવે છે.

ઓરિસ્સામાં ખેડૂતોને રબી અને ખરીફ પાકો માટે 10 હજાર રૂપિયા વાર્ષિક આપે છે. વર્ષમાં 2 વાર 5-5 હજાર રૂપિયા આપવામાં આવે છે.

તે સિવાય, ઓરિસ્સા સરકાર જે ખેડૂતો પાસે જમીન નથી તેવા ખેડૂતોને રૂ.12,500ની સહાય કરે છે જેનો ઉપયોગ માછલી પાલન, મરઘા પાલન, બકરી પાલન અને મશરૂમની ખેતી માટે કરી શકાય છે.

તો આ પ્રમાણે જોઈએ તો જો તમે જમીન ભાડે લઈને ખેતી અને પશુપાલન કરી રહ્યાં છો તો તમને આ બંને યોજના ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાની મદદ એટલે કે વાર્ષિક રૂ.28,500 એટલે માસિક રૂ.2,375ની આર્થિક મદદ મળી રહે છે.

અને આ પ્રકારની યોજનાઓ સ્વાભાવિક રીતે, મદદના હેતુથી જ હોય. અલગ અલગ જગ્યાએથી જો નાની-મોટી આર્થિક મદદ મળતી રહે તો સરવાળે ખેડૂતોને ઘણી મદદ મળે છે.

પશ્વિમ બંગાળ

પશ્વિમ બંગાળમાં TMCની મમતા બેનર્જી સરકાર છે. રાજ્યમાં ખેડૂતો અને ખેતી કરતા મજૂરો માટે 2 યોજનાઓની ઘોષણા કરી દેવાઈ છે. ખેડૂતોમાં 2 હપ્તામાં 5 હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની વાત રાજ્ય સરકારે કરી છે.

ઝારખંડ

ઝારખંડમાં ભાજપની સરકાર છે અને મુખ્યમંત્રી છે રઘુબર દાસ. દાસ સરકારે ખેડૂતો માટે વર્ષ 2018માં ઈનકમ સપોર્ટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ઝારખંડ સરકારે રાજ્યના 23 લાખ મધ્યમ અને નાના ખેડૂતોને વાર્ષિક રૂ. 5 હજાર પ્રતિ એકર આપવાનો નિર્ણય કર્યો છે.

[yop_poll id=986]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">