સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે

મધ્યપ્રદેશ વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021 બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે એમપીમાં પ્રેમ ચાલશે, જેહાદ નહીં.

સીએમ શિવરાજ સિંહે કહ્યું: મધ્યપ્રદેશમાં પ્રેમ તો ચાલશે, પરંતુ જેહાદ નહીં ચલાવી લેવામાં આવે
શિવરાજ સિંહ ચૌહાણ, મુખ્યપ્રધાન, મધ્યપ્રદેશ
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 10, 2021 | 3:21 PM

મધ્યપ્રદેશમાં ફરજિયાત કે છેતરપિંડીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા કાયદા બાદ બીજા દિવસે મંગળવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે રાજ્યમાં પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચલાવી લેવામાં.

શિવરાજસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં કહ્યું કે અમે સોમવારે વિધાનસભામાં ધાર્મિક સ્વતંત્રતાનું બિલ પસાર કર્યું છે. જો કોઈ વ્યક્તિ ખોટા ઇરાદાઓ, ભય અને પ્રલોભન દ્વારા દીકરીઓનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કરે છે, તો હું તે વ્યક્તિને આખી જીંદગી જેલમાં મોકલીશ.

તેમણે કહ્યું કે હવે મધ્યપ્રદેશની ધરતી પર પ્રેમ તો ચાલી શકે છે, પરંતુ જેહાદ કોઈ પણ કિંમતે નહીં ચાલે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નોંધપાત્ર વાત એ છે કે વિધાનસભામાંથી પસાર થયેલ મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા બિલ 2021, કોઈ કપટી રીતથી લગ્નમાં ધર્મપરિવર્તન કરવા પર વધુમાં વધુ 10 વર્ષ કેદની સજા અને એક લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યમાં વધી રહેલા કોરોના અને તેમાં વધુ પ્રભાવિત ઇન્દોર જિલ્લા વિષે ચિંતા વ્યક્ત કરી હતી. તાજેતરમાં ત્યાં વાયરસનું બ્રિટિશનું સ્વરુઓ છ લોકોમાં મળ્યું છે. ચૌહાણે જણાવ્યું હતું કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો ચેપ વ્યાપક છે. ઈન્દોર, મધ્યપ્રદેશની વ્યાપારી રાજધાની છે, તે ખાસ કરીને મુંબઇ સાથે સંકળાયેલું છે. તેથી હું તમને ડરાવી રહ્યો નથી. પણ હું જરા ચિંતિત છું.

મુખ્યમંત્રીએ ઈન્દોરના લોકોને માસ્ક પહેરવા અને મહામારી વધુ ન થાય તે માટેના તમામ સૂચનોનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે હું ઈચ્છતો નથી કે ઈન્દોરમાં લોકડાઉન જેવી પરિસ્થિતિને મંજૂરી આપવામાં આવે. ચૌહાણે શહેરના સર્વોચ્ચ ક્ષેત્રના માધવ સૃષ્ટિ ચમેલી દેવી અગ્રવાલ મેડિકલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતા સુરેશ સોની પણ હાજર હતા.

Latest News Updates

જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">