Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત
નાગરિકતા સુધારા કાયદાના નામ પર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ છે. જેમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર-ચાંદબાગ વિસ્તારોમાં સ્થિતી એટલી બેકાબૂ થઈ કે દિલ્હી પોલીસને માર્ચ નીકાળવી પડી. પોલીસે આ હિંસાની વચ્ચે જાફરાબાદમાં ચાલુ CAA વિરોધી ધરણા સ્થળને ખાલી કરાવી દીધો અને આ હિંસાના […]
નાગરિકતા સુધારા કાયદાના નામ પર દેશની રાજધાની દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા થઈ છે. જેમાં અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે. સોમવાર અને મંગળવારે ઉત્તર પૂર્વ દિલ્હીના મૌજપુર-ચાંદબાગ વિસ્તારોમાં સ્થિતી એટલી બેકાબૂ થઈ કે દિલ્હી પોલીસને માર્ચ નીકાળવી પડી. પોલીસે આ હિંસાની વચ્ચે જાફરાબાદમાં ચાલુ CAA વિરોધી ધરણા સ્થળને ખાલી કરાવી દીધો અને આ હિંસાના મુદ્દે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી પર થઈ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહી એવી વાત કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસી પડ્યા