કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, “ભાજપનું મન સૌની માટે ખુલ્લું”

|

Oct 19, 2020 | 12:10 PM

ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના […]

કોંગ્રેસના MLAને ભાજપમાં જોડાવવા મામલે જીતુ વાઘાણીનું નિવેદન, ભાજપનું મન સૌની માટે ખુલ્લું

Follow us on

ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરત: ડીંડોલી વિસ્તારમાં ડમ્પરમાં લાગી આગ! જુઓ VIDEO

Published On - 12:43 pm, Fri, 28 February 20

Next Article