ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના […]
Follow us on
ભાજપના વડા મથક કમલમ ખાતે મળેલી પ્રદેશ કાર્યશાળાની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડાવવા મામલે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે મીડિયા સાથે થયેલી વાતચીત દરમિયાન કહ્યું કે, પાર્ટીનું મન સૌની માટે ખુલ્લું છે. જે પણ નેતા કે સામાન્ય માણસને પાર્ટમાં રહીને કામ કરવું હોય, તેમના માટે ભાજપના દ્વાર ખુલ્લા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો