પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ગઢડાનો ગઢ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. પ્રચારના આખરી તબક્કામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આત્મારામ પરમાર. આ પણ વાંચો: મોરબીઃ ભાજપ પર લલિત કગથરાનો મોટો આરોપ, સિરામિક ઉદ્યોગકારોને ધમકાવાતા હોવાનો આક્ષેપ […]
Follow us on
પેટાચૂંટણીના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે ગઢડાનો ગઢ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. પ્રચારના આખરી તબક્કામાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારે ગામડાઓમાં પ્રચાર કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આત્મારામ પરમાર.