ઉમરેઠના ધારાસભ્યની નારાજગી આખરે દુર, હવે ગોવિંદ પરમાર રાજીનામું નહીં આપે

ભારે વિવાદ બાદ આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી આખરે દૂર થઈ છે. મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠક બાદ ગોવિંદ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે નારાજગી દૂર થઈ હોવાનું જણાવી હવે રાજીનામું નહી આપે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા માટે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક નેતાઓએ ભરપૂર પ્રયાસ […]

ઉમરેઠના ધારાસભ્યની નારાજગી આખરે દુર, હવે ગોવિંદ પરમાર રાજીનામું નહીં આપે
Follow Us:
| Updated on: Oct 19, 2020 | 9:06 PM

ભારે વિવાદ બાદ આણંદના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારની નારાજગી આખરે દૂર થઈ છે. મુખ્યપ્રધાન સાથે થયેલી બેઠક બાદ ગોવિંદ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે નારાજગી દૂર થઈ હોવાનું જણાવી હવે રાજીનામું નહી આપે તેમ કહ્યું હતું. મહત્વનું છે કે અમૂલ ડેરીની ચૂંટણીમાં તેમને હરાવવા માટે સાંસદ મિતેષ પટેલ અને સ્થાનિક નેતાઓએ ભરપૂર પ્રયાસ કર્યો હતો. તેવું તેમણે જણાવ્યું હતું અને જ્ઞાતિવાદનો આરોપ લગાવી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે દડંક પંકજ દેસાઈની મધ્યસ્થી બાદ આખરે વિવાદ થાળે પડ્યો હતો. ગોવિંદ પરમારે વધુમાં જણાવ્યું કે, તેમની નારાજગી માત્ર જિલ્લા સ્તરે હતી. મંત્રીમંડળ કે મુખ્યપ્રધાન સાથે નહી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">