દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો અમિત શાહે શું કહ્યું?

દેશમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનારી પાર્ટી ભાજપને દિલ્હીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે અમિત શાહે સ્વીકાર્યું છે કે ભાજપના નેતાઓએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા તે યોગ્ય નહોતા. તેઓએ કહ્યું કે પાર્ટીએ પોતાને આવા નિવેદનોથી અલગ પણ રાખી છે. નેતાઓએ આવા નિવેદન ના આપવા જોઈતા હતા. Facebook […]

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર, જાણો અમિત શાહે શું કહ્યું?
Follow Us:
| Updated on: Feb 13, 2020 | 3:15 PM

દેશમાં લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવનારી પાર્ટી ભાજપને દિલ્હીમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ અંગે અમિત શાહે સ્વીકાર્યું છે કે ભાજપના નેતાઓએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ પર શાબ્દિક હુમલાઓ કર્યા હતા તે યોગ્ય નહોતા. તેઓએ કહ્યું કે પાર્ટીએ પોતાને આવા નિવેદનોથી અલગ પણ રાખી છે. નેતાઓએ આવા નિવેદન ના આપવા જોઈતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ram-mandir-trust-shri-ram-janmbhoomi-teerth-kshetra-members-ram-mandir-trust-ne-lai-hm-amit-shah-ni-vadhu-1-moti-jaherat

આ પણ વાંચો :   વર્લ્ડનું સૌથી મોટું ‘મોટેરા’ સ્ટેડીયમનું 90 ટકાથી વધુ કામ પૂર્ણ, જુઓ અંદરથી કેવું છે આ સ્ટેડિયમ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હીના ચૂંટણી પ્રચારમાં એક તારણ એવું સામે આવી રહ્યું છે કે ભાજપની હાર નેગેટિવ પ્રચારના કારણે થઈ છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રેલીમાં ગોલી મારો જેવા નારાઓ લગાવ્યા હતા. આ ઉપરાંત ભાજપના નેતાઓએ ભારત-પાકિસ્તાન જેવા શબ્દોનો ઉલ્લેખ પોતાના ચૂંટણી પ્રચારમાં કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

2000-rupee-bank-note-lastest-news-anurag-thakur-says-no-need-to-worry-not-withdrawing-rs-2000-note

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

આ ઉપરાંત દિલ્હીમાં ભાજપે જનાદેશનો સ્વીકાર કરી લીધો છે અને કહ્યું કે ભાજપ જીત કે હાર માટે નથી લડી રહી. ભાજ પાર્ટી પોતાની વિચારધારા ફેલાવવામાં માને છે. આમ અમિત શાહે કહ્યું કે ભાજપ પાર્ટી હાર કે જીત માટે ચૂંટણી લડતી નથી. અમે તમને જણાવી દઈએ કે દિલ્હીમાં ફરીથી કેજરીવાલની સરકાર આવી છે. દિલ્હીમાં કોંગ્રેસનો સફાયો તો આમ આદમી પાર્ટીને 62 સીટ મળી છે. જ્યારે ભાજપને માત્ર 8 સીટ જ મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">