કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

|

Oct 05, 2020 | 12:57 PM

કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. જુદા જુદા સમુદાયના ધારાસભ્યો પોતાના સમાજના નેતાને ટિકિટ આપવાની માંગણી પ્રભારી રાજીવ સાતવ સમક્ષ કરી રહ્યા છે. રાજીવ સાતવ આવી ભલામણોથી અકળાયા છે. રાજીવ સાતવે રાજ્યસભાની ચૂંટણી સમયે જ આકરું વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધુ છે કે જે ધારાસભ્યો પક્ષ છોડવા માગતા હોય તેમને રોકવા નહીં. જે મનથી […]

કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું, રાજીવ સાતવે અપનાવ્યું આકરું વલણ

Follow us on

કોંગ્રેસમાં રાજ્યસભાની ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. જુદા જુદા સમુદાયના ધારાસભ્યો પોતાના સમાજના નેતાને ટિકિટ આપવાની માંગણી પ્રભારી રાજીવ સાતવ સમક્ષ કરી રહ્યા છે. રાજીવ સાતવ આવી ભલામણોથી અકળાયા છે. રાજીવ સાતવે રાજ્યસભાની ચૂંટણી સમયે જ આકરું વલણ અપનાવતા સ્પષ્ટ કહી દીધુ છે કે જે ધારાસભ્યો પક્ષ છોડવા માગતા હોય તેમને રોકવા નહીં. જે મનથી કોંગ્રેસ સાથે જોડાયેલા ન હોય તેમને રોકવાનો કોઈ અર્થ નથી. ભંગાણ થશે તો જ કોંગ્રેસ વધુ મજબૂત બનશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ખેડૂતો માટે માઠા સમાચાર, રાજ્યમાં કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

 

Published On - 11:45 am, Wed, 11 March 20

Next Article