અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નહીં, માત્ર 45 દિવસનો બચ્યો છે કાર્યકાળ

|

Oct 28, 2020 | 6:24 PM

અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નહીં, માત્ર 45 દિવસનો બચ્યો છે કાર્યકાળ

Follow us on

અમદાવાદમાં વિપક્ષ નેતા દિનેશ શર્માના રાજીનામા બાદ વિપક્ષ નેતાના પદને લઇને વિવાદ વકર્યો છે. હવે બાકી રહેલા 45 દિવસના કાર્યકાળ માટે વિપક્ષ નેતા બનવા કોઇ તૈયાર નથી. કારણ કે જો આ પદ પર કોઇની નિયુક્તિ થાય તો તેને મહત્વનું પદ ગુમાવવું પડે તેવી કોંગીજનોને ભીતિ છે. હાલના સંજોગોમાં તૌફિક ખાન પઠાણે કામચલાઉ કાર્યભાર સંભાળ્યો છે. આ સંજોગોમાં કમળા ચાવડા, જે.ડી.પટેલ કે દેવેન્દ્ર વિસનગરીનું નામ ચર્ચામાં છે. જો આ નેતાઓ વિપક્ષ નેતાનો પદભાર સંભાળે તો આગામી પાંચ વર્ષ માટે મળતો અન્ય હોદ્દો ગુમાવો પડે તેવો ડર છે. ત્યારે આ અંગે હવે શું નિર્ણય આવે છે તેની રાહ જોવી રહી.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article