IRCTC Tour Packages : જગન્નાથ પુરીની રથયાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમદાવાદથી શરુ થતું આ ટુર પેકેજ ચેક કરી લેજો

|

Jun 20, 2024 | 3:42 PM

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે IRCTC દેશ અને વિદેશમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટૂર પેકેજ લૉન્ચ કરે છે. આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમને ઓડિશાના જગ્ગનાથપુરીના દર્શન કરાવશે. સહિત આ સ્થળો પર લઈ જવામાં આવશે.

1 / 5
IRCTC એક એવું ટુર પેકેજ લઈને આવ્યું છે. જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજમાં અન્ય ક્યાં સ્થળો છે.

IRCTC એક એવું ટુર પેકેજ લઈને આવ્યું છે. જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે. તો ચાલો જોઈએ આ ટુર પેકેજમાં અન્ય ક્યાં સ્થળો છે.

2 / 5
આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. તેમજ આ ટુર પેકેજનો લાભ તમે દર સોમવારે લઈ શકો છો. આ ટુર પેકેજમાં અમદાવાદ , ભગવાન જગન્નાથ મંદિર,કોણાર્ક , લિંગરાજ મંદિર , ધૌલી પીસ પેગોડા અને ચિલ્કા તળાવ આ સ્થળો આવરી લેવામાં આવ્યા છે.

આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ 6 રાત અને 7 દિવસનું છે. તેમજ આ ટુર પેકેજનો લાભ તમે દર સોમવારે લઈ શકો છો. આ ટુર પેકેજમાં અમદાવાદ , ભગવાન જગન્નાથ મંદિર,કોણાર્ક , લિંગરાજ મંદિર , ધૌલી પીસ પેગોડા અને ચિલ્કા તળાવ આ સ્થળો આવરી લેવામાં આવ્યા છે.

3 / 5
આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થાય છે. તમે નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરતથી ટ્રેનમાં બેસી આ ટુર પેકેજનો લાભ લઈ શકો છો. આ ટુર પેકેજ અમદાવાદથી પુરી સુધીનું છે.એટલે કે, 6 રાત અને 7 દિવસનું ટુર પેકેજ છે.

આ ટુર પેકેજ અમદાવાદથી શરુ થાય છે. તમે નડિયાદ, આણંદ, વડોદરા, ભરુચ અને સુરતથી ટ્રેનમાં બેસી આ ટુર પેકેજનો લાભ લઈ શકો છો. આ ટુર પેકેજ અમદાવાદથી પુરી સુધીનું છે.એટલે કે, 6 રાત અને 7 દિવસનું ટુર પેકેજ છે.

4 / 5
 હવે આપણે આ ટુર પેકેજના ચાર્જ વિશે વાત કરીએ તો. સિંગલ વ્યક્તિ માટે 33400 રુપિયા ચાર્જ છે. જો તમે 3 લોકો સાથે આ ટુર પેકેજનો લાભ લઈ રહ્યા છો તો તમારે 17800નો ચાર્જ ચુકવો પડશે. આ ટુર પેકેજમાં અલગ અલગ ચાર્જ છે.

હવે આપણે આ ટુર પેકેજના ચાર્જ વિશે વાત કરીએ તો. સિંગલ વ્યક્તિ માટે 33400 રુપિયા ચાર્જ છે. જો તમે 3 લોકો સાથે આ ટુર પેકેજનો લાભ લઈ રહ્યા છો તો તમારે 17800નો ચાર્જ ચુકવો પડશે. આ ટુર પેકેજમાં અલગ અલગ ચાર્જ છે.

5 / 5
જો તમે આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ ટુર પેકેજનો લાભ લઈ શકો છો.ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

જો તમે આ ટુર પેકેજનો પરિવાર સાથે લાભ લેવા માંગો છો. તો તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ ટુર પેકેજનો લાભ લઈ શકો છો.ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

Next Photo Gallery