IRCTC Tour Packages : જગન્નાથ પુરીની રથયાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો અમદાવાદથી શરુ થતું આ ટુર પેકેજ ચેક કરી લેજો
પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે IRCTC દેશ અને વિદેશમાં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટૂર પેકેજ લૉન્ચ કરે છે. આઈઆરસીટીસીનું આ ટુર પેકેજ તમને ઓડિશાના જગ્ગનાથપુરીના દર્શન કરાવશે. સહિત આ સ્થળો પર લઈ જવામાં આવશે.