Modhera Sun Temple : ગુજરાતમાં તમારા જિલ્લામાંથી પણ પસાર થાય છે આ ટ્રેન, રક્ષાબંધનમાં મોઢેરાના ‘Sun Temple’ ની કરો ટ્રિપ

|

Aug 16, 2024 | 7:02 PM

Modhera Sun Temple : અહીં આપેલી માહિતીમાં તમે જાણી શકશો કે ગુજરાતના દરેક જિલ્લામાંથી કંઈ રીતે મોઢેરા પહોંચવું. જેમ કે સુરત-નવસારી તરફથી આવતી ટ્રેનો સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે. તેમજ સૌરાષ્ટ્ર તરફથી આવતી ટ્રેનો જામનગર, રાજકોટ, અમદાવાદ વગેરે રુટ પર ચાલશે. આ ટ્રેનો લગભગ ગુજરાતના મોટાભાગનો વિસ્તાર આવરી લેશે.

1 / 6
Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

Modhera Sun Temple : મુંબઈ તરફથી અથવા તો સુરત તરફથી આવતી ટ્રેનો જે મહેસાણા જાય છે. તેમાં તમે મોઢેરા જઈ શકો છો. આ ટ્રેન સાઉથ ગુજરાતના જિલ્લાઓને કવર કરશે.

2 / 6
દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

દાદરથી બિકાનેરની ટ્રેન સુરત, ભરુચ, નડિયાદ, અમદાવાદથી પસાર થઈને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન દરેક દિવસે ચાલે છે. દાદરથી 12:35 વાગ્યે ઉપડે છે અને મહેસાણા 23:25 વાગ્યે પહોંચાડે છે.

3 / 6
તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

તેમજ બાન્દ્રાથી ચંડીગઢ જતી ટ્રેન પણ તમને મહેસાણા પહોંચાડશે. આ ટ્રેન 12:00 વાગ્યે બાન્દ્રાથી ઉપડે છે અને મહેસાણા 20:35 વાગ્યે પહોંચાડે છે. આ ટ્રેન સોમવારે અને ગુરુવારે દોડે છે.

4 / 6
જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

જો તમારે સૌરાષ્ટ્ર તરફથી મહેસાણા જવું હોય તો જામનગરથી મહેસાણા પહોંચવા માટે તમારે પોરબંદરથી આવતી ટ્રેનમાં મુસાફરી કરવી પડશે.આ ટ્રેન ગુરુવારે અને શુક્રવારે ચાલે છે. પોરબંદરથી 19:35 એ ઉપડે છે અને જામનગર 22:07 એ પહોંચાડે છે ત્યાર પછી રાજકોટ પહોંચવાનો સમય 23:50 નો છે. આ ટ્રેન વિરમગામથી સીધી મહેસાણા 04:30 પહોંચાડે છે.

5 / 6
મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

મહેસાણા સુધી પહોંચીને મોઢેરા સુધી જવું સાવ સરળ છે. મહેસાણાથી મોઢેરા સુધી અંદર જવા માટેનું અંતર 25 KM છે.

6 / 6
તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.

તમે પ્રાઈવેટ વાહન કરી શકો છો. તેમજ ત્યાંથી સરકારી બસ અથવા ઓટો રિક્ષામાં પણ જઈ શકાય છે. મોઢેરા પહોંચતા અંદાજે અડધા કલાક જેટલો સમય લાગે છે.

Published On - 12:48 pm, Fri, 16 August 24

Next Photo Gallery